SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ over whom they ruled. He was the head of the administration: he collected taxes, controlled the local officials, the subject tribes and cities; and was the supreme Judge of the province to whose chair every civil and criminal case would be brought. He was assisted by a council to which also provincials were added and as controlled by a royal secretary and by emissaries of the king. The system though succeeded in I'ersia, was but a failure in India. The title of Mahakshatrapa occupied a position of greater power and independence than a Kshatrapa but was nevertheless subservient to his overlord, who was called the · King of Kings ''=પ્રાચીન ઇતિહાસમાં ઈરાની લેાકા પાતાના પ્રાંતિક સૂબાને ક્ષત્રપ નામથી સોધતા. (શહેનશાહ ડેરઅસના સમયે લગભગ ૩૦ જેટલા તેવા ક્ષેત્રપ અધિકારીએ હતા) તેમનાં આધકાર અને કરજ આ પ્રમાણે હતાં. તેમના પ્રદેશમાં–સંસ્થાનમાં જે પ્રજા આવી રહેલી હેાય તેમને તેએ ગુલામ અનાવતા–કચરી નાંખતા નહીં, પણ ઊલટુ જે પ્રજા ઉપર તે શાસન ચલાવતા તેમનાં આચારવિચાર રીતરિવાજ તથા ધર્મના પાતે સ્વીકાર કરતા. તે સર્વ રાજવહીવટના અત્રગણ્ય ઉપરી રહેતા-તે કરવેરા ઉધરાવતા, સ્થાનિક અમલદાર તેમજ તાબાની પ્રજા અને નગરા ઉપર દેખરેખ રાખતા; અને (ટૂંકામાં) જે પ્રાંત (૭૭) જી અ. હિ, ઇં. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૨૭, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સત્તા વિશેનાં [ દ્વિતીય ઉપરના અધિકાર તેને સુપ્રત થતા તેની-તે પ્રદેશનીજે કાઈ દિવાની ફોજદારી બાબતે તેની સમક્ષ રજૂ કરવામાં આવતી, તે સધળી ઉપર તેના ચૂકાદો સર્વોપરી લેખાતા. તેના કામમાં મદદ કરવાને એક કૌસીલ-સભા નીમવામાં આવતી; તેમાં પ્રાંતિક ( સરદારા ) પણ ઉમેરવામાં આવતા; તથા તે સઘળા ઉપર રાજકુટુંબમાંના એક મત્રી કે રાજાના એલચી દેખરેખ રાખતા. આ પ્રમાણેની રાજવહીવટી પ્રથા ભલે ઇરાનમાં સફળ નીવડી હતી પણ હિંદમાં તે અકળ જ થઇ હતી. એક ક્ષત્રપ કરતાં મહાક્ષત્રપને દો ગૌરવતામાં કાંઇક ચિડયાતા ગણાતા હતા; છતાં આખરીએ તેા તે પેાતાના શિરતાજના તાબેદાર જ ગણાતાઃ ( આ શિરતાજને ) શહેનશાહ અથવા મહારાજાધિરાજ કહેવામાં આવતા, આ પ્રમાણે ઇરાની શહેનશાહતના બંધારણમાં ક્ષત્રપ, મહાક્ષત્રપ અને શહેનરાહના દરજ્જાની વાત કરવામાં આવી છે. જ્યારે મિ. વિન્સેટ સ્મિથ પોતાના વિચાર જણાવતાં એમ કહે છે કે,૭૭ The word Satarap shows as subordi nates of the Persian or Parthian sovereign=ક્ષત્રપ શબ્દ જ બતાવે છે કે, તે ઈરાની અથવા પાર્થિઅન શહેનશાહને આજ્ઞાં. કિત અધિકારી હતા. એટલે તેમનુ કહેવુ એમ થાય છે કે, ઇરાનના રાજવહીવટી બંધારણમાં ક્ષત્રપના દરજ્જો શહેનશાહના આજ્ઞાંકિત અમલદાર જેવા હતા, અને સાથે સાથે તે એમ પણ કહેતા જણાય છે કે, મહાક્ષત્રપ જેવા કાઈ હાદ્દા તે બંધારણમાં નહાતા. એટલે ધારું છું કે એક લેખકે જે નીચે પ્રમાણે ઉદ્ગાર કાઢ્યા છે તે, તેને અનુસરતા ફેરફાર પણ બંધારણીય છે એમ રાવવા માટે જ હશે. તે લેખક ક્ષત્રપ અને ( ૭૮ ) જ, બાં. ત્રે, ર. એ. સેા. પુ. ૨૦, પૂ. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy