________________
=
'
ભારતવર્ષ)
ચાવી વસુમિત્રે કરેલ અશ્વમેધના અશ્વની દોરવણી. ૫૭ વિક્રમ સંવતસરના સ્થાપન માટે શક પ્રજાના ત્રાસમાંથી મુક્તિ જ કારણરૂપ છે કે બીજું ખરું. ૯૭ વિષ્ણવ અને વૈશ્નવ એક જ કે ભિન્ન ? (૨૫૩) શાક અને હિંદી શકની ઓળખનું વર્ણન ૩૬૪ શાહીવેશનું બિરૂદ સાચું ઠરાવતી સ્થિતિ ૩૬૫ શાહી અને શહેનશાહી વચ્ચેનો તફાવત તથા સ્વરૂપ ૩૬૫ શક પ્રજાએ હિંદમાં કરેલ પ્રવેશના માર્ગોનું વર્ણન. ૩૬૩ શાહી અને ક્ષહરાટ પ્રજાની ઓળખનાં ચિહેનું વર્ણન. ૩૬૩ શક પ્રજા તરીકે વિદ્વાની માન્યતાને ઉલ્લેખ (૨૨૧) શાહી રાજાને વંશ તેજ રૂષભદત્તનો વંશ તેની સાબિતી ૩૩૯-૪૦ શ્રતિકાર, ઉપનિષદૂકાર અને શક પ્રજાનો સંબંધ ૩૪૪ (૩૪૫) શક પ્રજાની વ્યાખ્યા તથા ભેદ (પૌત્ય અને પાશ્ચાત્યની નજરે) ૩૫૦ શાકઢીપનું (પ્રાચીન) સ્થાન વર્તમાનકાળની કઈ ભૂમિ ઉપર લેખાય. ૧૩૩ તથા ટીકાઓ શિસ્તાન પ્રાંતના હામન, ગેડીસરાહ અને હામનમાર્શ નામનાં ત્રણ સરેવર વિશેની સમજૂતિ (૧૩૫) શાકઢીય, શકીપ અને શાસ્થાનઃ આ ત્રણ શબ્દના અર્થ અને તેને તફાવત. ૧૩૩ ૧૩૫થી આગળ શક પ્રજાના આગમન કાળનો સમય (૧૩૮-ટી. નં. ૩૫ સાથે આપણી માન્યતા સરખાવો) શક, આભીર અને સૈફૂટકો ને સંબંધ (જુઓ આભીર શબ્દ) (૩૫૫ થી ૫૮ તથા ટીકાઓ)
ક, આભીર, ગૂર્જર અને વૈકૂટકો જેનધર્મ પાળતી હતી (જુઓ આભીર શબ્દ) શુંગવંશી રાજાઓનાં ધર્મ તથા ધમધપણું વિશે ૧૧૭ શંગવંશના પાછલા રાજાઓમાં જામેલે વ્યભિચાર અને પ્રજા ઉપર થયેલ તેની અસર ૯૬-૯૭ શકપ્રજાનું પ્રથમ હિંદીશક અને પછી શુદ્ધ આર્યપ્રજામાં થયેલું પરિવર્તન ૩૫૩-૬૦ (જેના) સિક્કા જે પ્રદેશમાંથી નીકળે ત્યાં તેનો રાજ્યાધિકાર હોય વા ન પણ હોય તેની ચર્ચા ૧૯૦-૧ (૧૯૦) સિક્કા ચિત્રો પણ સંસ્કૃતિદર્શક છે તેને કરેલે ઉષ ૧૬૦ સિકા લેખ વિશેની સમજૂતિ ૩૨૪ સિક્કા પાડવાનો અધિકાર કેટલાક ક્ષત્રપોએ ભોગવેલ છે, જેથી ગુંચવણ ઉભી થવા પામી છે ૩૧૧ (૩૧૩) સુદર્શન તળાવ પ્રથમ બંધાવનાર કોણ તથા તેનાં કારણ ૨૯ સંસ્કૃતિનો કાળગણનાની રીત સાથે સંબંધ તથા પ્રમાણ ૨૪૩ (૨૪૩) સંવતસરની સ્થાપના પ્રજા કરે કે રાજા તેની ચર્ચા ૩૨૨ સાંચી સૂપનો સમય પ્રિયદર્શિનના કાળનો છે તેની સાબિતી (૩૩૬) સંસ્કૃતિના સ્તંભ કે વિધ્વંસકરૂપ કયા પુરૂષો ગણી શકાય તેનાં કારણ. ૨૫૧ સંસ્કૃતિના પલટામાં કયા પક્ષના અતિરેકનું કારગતપણું નીવડે છે. ૨૫૧ હિંદમાં કેન્દ્રિત અને અદ્રિત ભાવના ચાલી રહી હતી તેનાં દૃષ્ટાંતે ૩-૪ હિંદી આબાદીને મિનેન્ડરના સમયને ચિતાર ૧૫૯ થી આગળ હેદ્દાઓના અધિકાર (પરદેશી પ્રજાઓના) તથા ખાસિયતોની સમજ ૧૬૪ થી ૭૦, ૩૧૪ થી આગળ હિંદ અને ઈટલી ઉપર ઠલવાયેલી કુદરતી બક્ષીસે માંગી લીધેલ ભગ ૩૩૦ હિંદી શકને શાહી રાજાના નામે ઓળખતા હતા ૩૪૧ હિંદમાં સ્વતંત્રતાયુદ્ધ નિષ્ફળ જવાનું કારણ (૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com