________________
ચાવી
[પ્રાચીન
પુષ્યમિત્ર, અગ્નિમિત્ર તથા વસુમિત્ર તે ત્રણેના રાજકીય સમયની વહેંચણી પરથી ૫૭ બ્રાહ્મણ શબ્દના જુદાજુદા અર્થની સમજૂતિ ૨૪૮ (૨૪૮) બ્રાહ્મણ શબ્દ કોની સાથે જોડી શકાય તેને ખુલાસો ૨૨૫ બ્રહ્મટીપના આર્યો અને પ. ચાણક્યને શક પ્રજા સાથેનો સંબંધ (૪૭) બ્રહ્મચારીને પરણવવામાં પ્રાચીન સમયે મનાતું પુણ્ય (૬૭)
જકને પ્રિયદર્શિને કરેલ નિર્દેશઃ તેના સ્થાન વિશે એક કલ્પના. ૩૯૨ (રાજા) ભાનુમિત્રે પિતાના અમાત્ય તરીકે કાન્હાયનોની કરેલી પસંદગી ૧૧૧ (રાજા) ભાગવતને તશિલાના યેન ક્ષત્રપે સમર્પણ કરેલ સ્તૂપને પ્રસંગ ૧૧૨ મથુરા વિશે “ગૌડવ' પુસ્તમાંનું એક કથન ૬૨ મથુરને લગતી પ્રાચીન ભૂગોળનું વર્ણન ૨૬૩ મેહનજાડેરોની સંસ્કૃતિ અને મહાભારતના સમયને સંબંધ (૧૩૭-૮) માંગેલિયનની પીત પ્રજા સાથે લિચ્છવીના શરીરવર્ણન સંબંધ ૧૪૧ (૧૪૧) (૨૭૨) àરછ શબ્દનો રાજતરંગિણિકારે ન તરીકે કરેલ ઉપગ (જુઓ યેન શબ્દ) માર્ય સામ્રાજ્ય તુટી પડતાં તેની સંકેચાયેલી હદ ૯ મિર્થ સામ્રાજ્યની પડતીનાં કારણઃ વિદ્વાનો માની રહ્યાં છે તે યથાર્થ છે કે કેમ ? ૪ થી આગળ યુ-ચી પ્રજાનું અસલની આર્યપ્રજા સાથેનું સંધાણ. ૧૪૨ યુ-ચીને ઉદ્દભવ આર્યમાંથી તેમ કુરાણને ઉદ્દભવ પણ આર્યમાંથીઃ તે પછી કુશાનને પણ આર્યમાંથી
ઉદ્દભવેલા ગણાય કે કેમ ? ન અને યવન જુદા છે છતાં લેહી સંબંધવાળા છે. ૧૪૨, ૧૪૩, ૧૪૬ (૧૪૬) ૧૪૮ યવન, (à૭) અને જવન શબ્દનો તફાવત (૧૪૬) (૧૪૮) ૮૩, ૧૧૯, (૧૧૯) યાન પ્રજાનાં સરણ, વિકાસ અને આક્રમણ વિશે કાંઈક ૧૪૭-૯
ન માટે રાજતરંગિણિકારે પ્લેચ્છ શબ્દને કરેલું ઉપયોગ ૧૪૮ (૧૪૬) રામચંદ્રજીના કુમાર લવ-કુશ અને કૃષ્ણકુમાર શાંબનું આધિપત્ય ઈરાનમાં હતું તે સંબંધી વિચારો
૨૯૪, ૧૩૭ ભદત્તના બાપદાદાઓને હિંદમાં આવવાને સમય ૩૮૬ (કરછના) રાવ અને સૌરાષ્ટ્રવંશી રા'ની વચ્ચેને લેહી સંબંધ (જુઓ કચ્છ શબ્દ) (૩૫૭) રાશી રાજાઓમાં જે સદગુણો ઉતરી આવ્યા છે તેના મૂળની તપાસ ૩૫૭ લિચ્છવી તરીકેજ, તિબેટ, ચિનાઓ અને માંગોલિયને ૨૧ વણે તે વ્યવહારની સમાનતાના વર્ગીકરણ માટે છે તેને ધર્મ (આત્મીય સાધન) સાથે લેવા દેવા નથી. ૨૨૬ વાર્તિકકારે કાત્યાયન અને મહાભાષ્યકાર પતંજલી એક જ કે ભિન્ન ભિન્ન ? (૨૭) વિક્રમાદિત્ય શકારિને અધિકાર કાશ્મિર સુધી લંબાયો હતો કે કેમ? ૩૨૭ વણે (ચાર)ને કર્મ સાથે સંબંધ કે જન્મ સાથે ? (૯૯૦) (૩૬૦).
વ્યક્તિઓ એક જ વંશની હોવા છતાં તેમનામાં ધર્મપલટાનું દર્શન, દૃષ્ટાંત સાથે (૩૯૩, ૩૯૪) વેપાર, હિંદ અને ઈરાન વચ્ચેને, ઈ. સ. પૂ. ૭મી સદીનો. ૨૯૭ વિદ્વાનમાં શક અને પહબ્રાઝની ઓળખ માટે પડેલો ગૂંચઃ તેને કરેલ ઉકેલ ૧૪૩, ૪૪. ૧૬૪થી૭૦
૩૦૭ થી ૧૦:૩૧૦ થી ૧૩ તથા ટીકાઓ, ૩૦૫ (૪૦૫) ૩૧૭, ૨૯૯ થી ૩૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com