________________
૧૩૮
માલૂમ પડતા નથી; એટલે સહુજ અનુમાન બાંધી શકાય કે તે સમયે શકપ્રજાને શાકદ્રીપ સાથે કાઈપણ જાતના સંબંધ હશે નહીં.
(૨) શયદ્વીપ—આ શબ્દ માટેની વ્યાખ્યા કરતાં કે. હિ. ઈં. પૃ. ૫૭ર તથા પૃ. ૫૬૪ માં જણાવાયું′ છે કે દ્રીપ=દુખ, a country between the two rivers= એ નદી વચ્ચેના પ્રદેશ તે દ્રીપ. આમ વ્યાખ્યા કરીને બે દૃષ્ટાંત આપ્યાં છે. ( ૧ ) શકીપ ( દુઆબ )=Indus Delts; એટલે કે, સિંધુ નદી જ્યાં સમુદ્રને મળે છે અને જે સ્થાન આગળ તેની અનેક શાખા થઈ જાય છે તથા જ્યાં બૌધ્ સાહિત્ય પ્રમાણે પાતાલનગર હાવાની કલ્પના કરાઇ છે (જીએ પુ. ૧, પૃ. ૨૨૧.) અને જે ત્રિકોણાકાર પ્રદેશને સિધુડેલ્ટા તરીકે ઓળખાવાય છે તેને શકદ્વીપ કહેવાને હેતુ છે. વળી તેનું વિવરણ કરતાં લખે છે કે “A few years later cir, B, C, 75, there arose another formidable power on the west. The Scythians (Sakas )
ત્રણે સ્થાનાનાં
પ્રદેરામાં લારખાના જીલ્લામાં આવેલું પ્રાચીન શહેરના અવરોધેાવાળું ગામ )ની સંસ્કૃતી મહાભારતના સમયથી કેટલાય અંશે અર્વાચીન છે તેને ઈ. સ. પૂ. પાંચ કે છ હુન્નર પહેલાની ગણાવે છે જ્યારે ખૂદ મહાભારતના સમયને ઇ. સ. પૂ. ૩૨૦૧ને એટલે મેહનારે। પછી બે કે ત્રણ હજાર પછીને ગણાવે છે.
(૩૪) કે, હી. ઇં, પૃ. ૫૬૨:–Saka Dwipa=the river-country of the Sakas: Indus delta=Scythia or Indo-scythia=Settlements of the Saka people ( P. 569f, n. 1 )=શક દ્વીપ=ન્શક પ્રજાના નદી ઉપરનો દેશઃ સિંધ દુઆબ= સિથિ અથવા ઈંસસિથિગ્મા : રાક પ્રશ્નનાં વસાહતી સ’સ્થાના (પૃ. ૫૬૯ ટી, ન, ૧ ).
(૩૫) તેમને કહેવાના અથ એ છે કે, રાકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ પ્રથમ
of Seistan had occupied the delta of the Indus, which was known thereafter to Indian writers as Sakadwipa, the Doab of the Sakas and to the Greek geographers as IudoScythia=આશરે ઇ. સ. પૂ. પ૦ પછી થાડાંક વર્ષે, ૩૫ પશ્ચિમમાં એક જબરજસ્ત પ્રજાને ઉદ્ભવ થય।. શિસ્તાનના સિથિયના ૬ (શા ) સિંધુના દુઃઆબમાં રહેવા લાગ્યા ત્યારથી તે પ્રદેશને હિંદી લેખકાએ શકદ્વીપ ઉર્ફે શકના દુઆબ અને ગ્રીક ભૂગાળવેત્તાઓએ ઇન્ડા સિથિયા૩૭ તરીકે ઓળખવા માંડયેા. એટલે એમ કહેવાને માંગે છે, કે શિસ્તાન અથવા શકસ્થાનના મૂળ વતનીઆ તે શક અથવા સિથિઅન; અને તેમના નામ ઉપરથી તેમના પ્રદેશને શિથિયા પણ કહી શકાય; તથા યારથી તેમાંના થોડા ભાગ હિંદમાં આવીને સિંધુ નદીના મુખ આગળના દુઃખમાં વસવાટ કરી રહ્યો ત્યારથી તે ભાગને શાપ અથવા ઇન્ડોસિથિયા કહેવાવા લાગ્યા. આ ઉપરથી સમજાશે
વિક્રમાદિત્યે ઇ. સ. × ૫૭ માં હરાવીને પેાતાના જે વિક્રમ સવત સ્થાપન કર્યા હતા તે શપ્રાને ઉદ્દભવ ઈ. સ. પૂ. ૫૭ અને ૭૫ ની વચ્ચે, સિંધુ નદીના આ દુખવાળા પ્રદેશમાં થયા હતા,
(૩૬) આ શક પ્રજા જે દુઆખમાં રહેવા આવી હતી અથવા શિસ્તાનના વતની હતા. ૧૯ માં મૈં, સા. ઈ. પૂ. ૪૪ નું નામ સેકી કહ્યું છે).
અહિં સિંધુ નદીના તે મૂળે શક સ્થાન (સરખાવેશ ટી, ન, કથન જેમાં તેનું
(૩૭) ઈન્ડા શબ્દ સિથિયાને શેડયો છે તેજ બતાવે છે કે, મૂળ સિથિયા અથવા સિથિયન પ્રશ્નનુ સ્થાન તા હિંદ બહારજ હતુ. અને પાછળથી હિંદમાં તેમનુ' સ્થાન જે થયું તેને ઓળખવા માટે ઈન્ડા શબ્દ જોડીને ઇન્ફોસિથિયા ’ પાડયું,
www.umaragyanbhandar.com