SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] કે શીપ એવુ' નામ ભલે અપાયુ છે, પશુ તે વાસ્તવિક રીતે ભૂંગાળમાં જેને દ્વીપ એટલે ચારે તરફ ક્રતું પાણી૮ અને વચમાં જમીન હોવાનુ જણાવાય છે એવુ' તે સ્થાન નથી. તેમ જેને પ્રાચીન ગ્રંથામાં શાકદ્વીપ ( પણ શદ્વીપ નહીં જ ) કહીને વષ્ણુબ્યા છે તે પણ તે નથી, પણ તેનાથી તદ્દન નિરાળા જ દેશ છે. ( ૨ ) અને ખીજા દૃષ્ટાંતમાં બ્રહ્મદીપને=પ'જાબની પાંચ નદીએમાંની બે વચ્ચેના પ્રદેશઃ આ કાઇક બ્રહ્મદ્વીપની ૩૯ સાથે આપણે અત્રે કાંઇ લેવાદેવા નથી તેથી તે સંબંધી માત્ર આટલા ઈસારા કરીને જ આગળ વધીશુ. ( ૩ ) હવે ત્રીજા નામની-શકસ્થાનનીવ્યાખ્યા સમજીએ. ઉપર શીપ નં ૨ ની વ્યાખ્યાની સમજ આપતાં જ જણાવી ગયા છીએ કે તેને શિસ્તાન અથવા સિથિયા એટલે શકપ્રજાનુ` સંસ્થાન પણ કહેવામાં આવતું હતું. નકશામાં જેતા આ શિસ્તાનની ૬ ટૂંકમાં આ પ્રમાણે નાંધી પૂર્વ માં હાલની સિધુ નદી, શહેરથી દક્ષિણે સમુદ્રને સાંધતી સીધી શકાય તેમ છે. પશ્ચિમે હેરાત લીટી, દક્ષિણે (૩૮) દુઆખમાં હમેશાં બે બાનુ નદી હાચ છે અને વચમાં જમીન હેાય છે; પણ જ્યાં તે બે નદી મળે અને ખૂણા થાય તે ત્રીજી બાતુ બને : એટલે દુઆખની ત્રણ બાજુ પાણી હોય એમ કહી શકાય. પણ આ સિધુ નદીના દુખાબના કિસ્સામાં તે જ્યાં નદી સમુદ્રમાં ભળી જાય છે ત્યાં તે ચેાથી બાજી ઈ અને તે પાણીવાળા જ ભાગ રહ્યો; એટલે સમુńટ પાસે આવેલ આ દુઆબને દ્વીપની વ્યાખ્યા લાગુ પાડી શકાય તેમ છે ?”. અર્થની સમજૂતિ ( ૩૯) પ્રાચીન સાહિત્યમાં-વૈદિક, જૈન તેમજ અન્યમાં-દ્વીપનું નામ કેટલીક વખત નજરે પડે છે. એટલે તેની કાંઈક માહિતી રહે તે માટે જ અડ્ડી' તેને ઉલ્લેખ નોંધવા પડયા છે. ( ૪૦ ) બલુચિરતનના કેટલાક ભાગને-ખાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૩૯ સમુદ્ર અને ઉત્તરે હેરાત શહેરથી લાન દારીને ખાલનબાટના રસ્તે શિકારપુર નજીક સિંધુને મળ શકે તે લીટી. આ ચતુર્કીમાની વચ્ચે ધેરાયલે પ્રદેશ તે શિસ્તાન કહેવાય અને તેમાં વસતી પ્રજા તે શકઃ વળી તેમાં હુમડ નદી જે હામન સરોવરને મળે છે તે, તથા પૃ. ૧૩૫ માં જણાવેલ ત્રણ સરાવરા તથા આગળ પૃ. ૧૪૧ માં જણાવેલ ઉપનિષદો અને શ્રુતિકારના મૂળ સ્થાનના સમાવેશ થઈ જાય છે. હવે જો નકશામાં બારીકાઇથી તપાસીશુ તા આ શિસ્તાનમાં વમાન અગાનિસ્તાનને દક્ષિણુ તરકા માટા ભાગ અને લગભગ આખા બલુચિસ્તાન૪૦ સમાઈ જતે। દેખાશે, પણ ઇરાનના જરા જેટલા ભાગ પણ આવતા જ નથી. અથવા કદાચ આવતા ગણા તાયે તે તે માત્ર સરહદે-સીમાએ આવતા નાના પટ્ટી પ્રદેશ જ છે. પણ શ્રુતિકાર મનુ ભગવાનની સાહેદત આપીને ટી. ૧૯ માં જણાવ્યા પ્રમાણે ભૌ. સા. ઈ ના કર્યાં પૃ. ૪૪ માં એમ કથે છે કે, સકી નામના પ્રાંત હતા તે પ્રાચીન પર્શિયાના એક ભાગ હતા અને તેમાં શગલાક, કાંમાજ,૪૧ કરીને પશ્ચિમ ભાગનેGandriana ગેડીઆના હેવાતા હતા : અહીંની પ્રશ્નને પણ શજ કહેવાય અને આગળ જતાં આપણે એમ પણ જણાવીશુ` કે આ શક પ્રજ હિં’દમાં આવીને વસ્યા બાદ તેમાંથી ગુર્જર પ્રશ્નની ઉત્પત્તિ થઈ છે, પણ પાશ્ચાત્ય વિદ્વાન ગુર્જર પ્રશ્નને ટ્રાસસ પર્યંત પ્રદેશના કાઈ George town કે Georgia=જ્યોર્જ ટાઉન કેન્યા આમાંથી ઉતરી આવેલ માને છે, તે તેમણે શુ તે પ્રશ્નને આ ગૅન્ડ્રીઆના ( કેમકે જ્યાઆ અને ગૅન્ડ્રોમના લગભગ એક રીતે જ લખાય છે. એટલે એક્ઝીનનું અપભ્ર’શ થયું હશે કે ? ) ના પ્રદેશમાંથી ઉતરી આવેલી માનવાને બદલે ઉપર પ્રમાણે માની લીધું હશે ? (૪૧ ) આપણે આ 'ખાજ પ્રશ્નનું સ્થાન અગાનિસ્તાનના ઉત્તર પૂર્વ ભાગમાં ખતાવ્યું છે (જીએ www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy