SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ સ્થાન સિવાય દૂરનાં થળેથી, જેમકે નાસિક આદિના પ્રદેશમાંથી પણ મળી આવે છે. સિક્કા ઉપરનાં ધાર્મિક ચિહ્નોમાં, ધર્મચક્ર, સિંહ, સ્વૈરિતક, ચૈત્ય આદિ છે. આ બધાંને વિનાએ અત્યારસુધી બૌદ્ધમનાં ચિહ્નો તરીકે એ”ખાવ્યાં છે. તેમણે કયા આધારે આ પ્રમાણે જાહેર કર્યુ હશે તે આપણે જાણતા નથી. કા ખૌદ્ધ ગ્રંથૅમાં શું આ ચિહ્નો તેમનાં સ્રાવાનુ લખાણ મળી આવે છે. પરૂ ? કે પછી પ્રાચીન સમયે જે મુખ્ય ત્રણ ધર્મી પ્રજાના હતા-વૈદિક બૌદ્ધ અને જૈન-તે ત્રણેનાં રહસ્યમાં એકવાકયતા તથા સભાનતા કેટલેક અંશે દીસી આવતી હતી; તેને લીધે એક ધર્મનાં ચિહ્નોને ખીજાનાં હાવાનું ધારી લેવાયું છે. આ બાળત આપણે વિસ્તારપૂર્વક પુ. ૨. પરિચ્છેદ ખીજામાં સામાન્ય રીતે તથા ત્રીજામાં પ્રત્યેક સિક્કાચિત્રની હકીકત સાથે સમજાવી આપ્યુ છે તે ત્યાંથી જોઇ લેવું; તથા થાડીક હકીકત હવે પછી જોડવામાં આવનારાં પરિશિષ્ટા-એક મથુરાનગરીનુ અને બીજી તક્ષિલા વિશેનું–માં આપવાની છે; તેમ જ ખાસ ખાસ જે છે તે અત્રે જણાવીશુ. સહાય ક્ષત્રાના ( ૩૩) પ્રેા. રીઝ ડેવીસ જે બાધમનાં પુસ્ત કાના ખાસ અભ્યાસી ગણાય છે. તેમણે ધી બુદ્ધિસ્ટ ઈન્ડિયા નામે પુસ્તક પૃ. ૩૭માં લખ્યુ છે કે:-As Mathura is mentioned in the Milinda ( 331 ) as one of the most famotis plav ces in India: whereas in the Buddha's time, it is barely mentioned: the time of its greatest growth must have been between these dates=મિશિન્ડમાં (૩:૧) મથુરાને હિંદના સ શ્રેષ્ઠ પ્રખ્યાત શહેલાંનું જો કે ગણાવ્યું છે; છતાં બુદ્ધના સમયે તેને ઇસારા સુદ્ધાં કરવામાં આવ્યો નથી, એટલે આ એ સમયની વચ્ચે જ ( બુદ્ધદેવ અને મિરેન્ડરના અંતરગાળે) તેની ચઢતી કળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પંચમ આમાં ધર્માંચક્ર છે. તે મુખ્યતાએ તક્ષિ લાના સિક્કાનું ચિહ્ન લેખાય છે. પ્રશ્ન એ થાય છે કે શુ' બુદ્ધ-શાક પેાતાની હૈયાતિમાં કાઇ દિવસ પણ તે સ્થળે પધાર્યાં હતા ખરા ? અથવા શુ' તેમના કેઇ શિષ્ય તેમની હૈયાતિમાં તે પ્રદેશમાં પ્રવ કપણે ગયા છે ખરા ? જો તેવી કાઈ સાબિતી ન જ મળતી હોય તે પછી શા આધારે માની લેવુ” પડે છે કે તક્ષિલાના પ્રદેશમાં અનેક સ્થાને વપરાતુ' ધર્મચક્રનું ચિહ્ન તે બૌદ્ સંપ્રદાયનું જ છે ? ( વિશેષ અધિકાર તક્ષિલાના પરિશિષ્ટે . ) તેવી જ રીતે મથુરાના સબંધમાં ૩૩ પણ બન્યું હોય એમ દેખાય છે. મથુરાના સ્તૂપ મહાક્ષત્રપ રાજીવુલનો પટરાણી નખ્રિસીએકસ એ ધર્માંદાન તરીકે મેાટા ઉત્સવપૂર્વક ઊભા કરાવ્યા છે, ( જેવું સ્પષ્ટીકરણ મથુરાનગરીના પરિશિષ્ટમાં કરવામાં આવ્યું છે ) જેમાં આ પરદેશી ક્ષહેરાટ જાતિના રાજકર્તા ક્ષત્રપોનાં નામેા અપાયાં છે તથા તેની ટચે સિંહાકૃતિ ગાઠવી છે. આ સિહાકૃતિને બૌદ્ધધર્મી સાથે શુ' સબંધ છે ? શું તે શાકયસિંહ-બુદ્ધદેવનું લંછન કે થઇ હરો, [ આ ઉપરથી સમારો કે ખુદેવના જીવનકાળમાં તે મથુરાને કાંઇ લેવા દેવા નહોતી જ; તેમ મિરેન્ડરના સમયે શુ' સ્થિતિ હતી તે તે કાંઈ દર્શાવાયું જ નથી,તે સમૃદ્ધિવાન શહેર હતુ ં પણ તેમાં બાધમ ને શુ' ? એટલે અનુમાન બંધાય છે કે, સમ્રાટ અોકના સમયબાદ, ઉત્તર હિંદ તે। શુ' પણ સમસ્ત ભારત માંથી બાધમ લગભગ અદશ્ય જેવા થઈ ગયે હતા, પછી ઈ, સ, ની ત્રીજી સદી બાદ, ગુપ્તવ’શના અમલે કાંઈક સજીવન થવાની શરૂઆત થઇ દેખાય છે. ] જીએ આગળ ઉપર મથુરાનગરીના પરિશિષ્ટમાં વિશેષ અધિકાર, www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy