________________
૩૨૦.
અઝીઝને
[ અષ્ટમ છે. પહેલાના મત પ્રમાણે મોઝીઝના રાજપને પણ વિના તૈયારીઓ જ આગળ વધ્યો હતો એમ અંત જ ઈ. સ. પૂ. ૭૮ માં આવ્યાનું મનાયું છે કબુલ રાખવું પડશે. તેથી સહજ વિચાર આવી જાય જ્યારે બીજાના મતે તેના રાજ્યનો પ્રારંભ જ છે કે, જે કામમાં ગમે તેટલી તૈયારી અગાઉથી લગભગ તે સમયેથયાનું ગણાયું છે. આમાંથી કઈ કરી રાખી હેય તે પણ બે ત્રણ વરસની મુદત જાતને તડ નીકળી શકાતું હોય તે જોઈએ. તે આટલુણમાં જ ચાલી જાય તેમ ગણાય છે,
મોઝના રાજ અમલ સાથે એક જણાએ તેમાં માત્ર છ માસનો તે હીસાબજશે કહેવાય? ૭૮ ને આંક જોડ્યો છે. અંત કે આદિ તે માટે આપણે તે ૭૮ ના આંકને બદલે ૭૫ ને હકીક્ત હમણું દૂર રાખીએ-જ્યારે બીજો ૭૫ સ્વીકાર કરીએ તે વાસ્તવીક ગણાશે. વળી બીજી કહે છે. આપણે ઉપરમાં પાતિક અને સોડાસનાં પરિસ્થિતિ પણ તે વસ્તુ અંગીકાર કરવાને વૃત્તાંત લખતાં એમ જણાવ્યું છે કે, તે બન્નેનાં
આપણને પ્રેરે છે. ઉપર પૃ. ૩૧૮ માં “એક ખૂબી રાજ્ય શહેનશાહ મોઝીઝે એક વર્ષમાં જીતી લીધાં એ થઈ છે' કરીને જે હકીકત જણાવી છે તેમાં છે અને તેને સમય ઇ. સ. પૂ. ૭૦-૭૮ જણા- મથુરાની જીત મેળવ્યા બાદ રાજા મેઝીઝને બે છે. આ હકીકત ટાંકવામાં પાતિકને માટે અવંતિ ઉપર ચડી જવાની ઈચ્છા કરવા જતાં તે શિલાલેખને આધારજ લેવાય છે. એટલે તે કુદરતી સંકેતને લીધે કેમ જાણે મરણ પામત કથનમાં “મીન કે મેષ' એટલે પણ ફેરફાર કરવાને હેય તેવી સ્થિતિ ક૯પી છે. તે સ્થાને, એમ સ્થાન રહેતું નથી. જ્યારે સંડાસ માટે તે આપણે
હકીત ગઠવવી સુમેળ લેતી કહેવાશે કે, ૭૮ માત્ર આનુસંગીક કારણને લીધે અનુમાનજ દોરેલ માં તેણે તક્ષિલા ક્યું હતું અને પછી બે છે. એટલે તેમાં ફેરફાર કરવા ઈચછા રાખીએ તો એક વર્ષ તૈયારી કરી ૭૫ માં મથુરા જતી ખોટું નહીં ગણાય. કારણ કે આવડા મોટાં લીધું હતું. તેવામાં અતિ વૃદ્ધાવસ્થાને લઇને તેનું (તક્ષિલા અને મથુરા જેવાં) રાજ્યો ઉપર એકજ
મરણ નીપજતાં તેની ગાદીએ રાજા અઝીઝ વર્ષમાં લડાઈ લઈ જવી અને વિના વિલંબે જતી આવ્યો હતો. તે ગાદીએ બેઠે કે બીજે જ વર્ષે લેવાં, તે બહુ અશક્ય બકે અસંભવિત દેખાય છે.
અવંતિપતિ નહપણ અપુત્રિ મરણ પામતાં જો કે આપણે તો એમ પણ જોઈ ગયા છીએ તેના વારસ માટે તકરાર ઉભી થઈ. આ સમયે કે પાતિકને મુલક જે જીતી લીધું હતું તે બનાવ અઝીઝે ધાર્યું હોત તો પિતે અવંતિના પ્રકરણમાં તેની ગેરહાજરીમાં જ બનવા પામ્યો હતે. મતલબ હાથ નાંખીને, આખું નહીં તે તેને અંશ પણ કે જીત મેળવવા માટે મેઝીઝને અગાઉથી કોઈ મેળવી શકતઃ છતાં પિતે તાજેતરને જ તૈયારી કરી રાખવાની જરૂરજ પડી હતી. એટલે ગાદીએ બેસેલ હેવાથી તેવા લેભમાં નહી જ્યારે તુરતા તુરત મથુરાને પાછો સર કરે ત્યારે પડવાનું ડહાપણ ભર્યું ભાળ્યું હતું. એટલે આ
(૪૪) ને મઝીઝને ૭૮ માં મરણ પામેલ માનીએ તે અઝીઝને તેજ સાલમાં ગાદીએ આવેલ ન પડે: તે હીસાબે ૭૪ માં નહપાણ જ્યારે મરણ પામ્યો હતો ત્યારે અઝીઝને ગાદીએ બેઠા ચાર વરસ થયાં કહેવા પડેઃ
આટલી મુદત થઈ જાય ને અવંતિ જેવા દેશ ઉપર નજર પણ ન ફરકાવે તો તેમાં અઝીઝની નબળાઈ જ કહેવાય.
અને તે પ્રમાણે સ્થિતિ થઈ હોય તો તે માર્ગ ડહાપણ ભરેલો નહીં પણ મૂર્ખાઈ ભરેલે કહેવાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com