SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ]. શૈકૂટકના ધર્મ વિશે રહે છે કે, તે કદાચ સત્ય એતિહાસિક ઘટના inscription cannot be ascertained હેય પણ ખરી. છતાંયે તે સર્વેને-અનુમાન અને but it is probably Jain in characters કલ્પનાના જ જેરે ઊભાં કરેલાં સને-ખુદ લેખ કરવાનો આશય નક્કી થઈ શકતો નથી. ચ9ણ અને તેને તનુજે પણ, પિતે જ પડાવેલ સે વસા તેને હેતુ જેનપાવાનો છે. એટલે જ સિક્કા-ચિહ્નાવડે જયારે તે વાતને પ્રખર ઘોષ- આ સ્વધમી જન ક્ષત્રપના સૂબા પદે જેડા ણાના ઘંટારવે વધાવી લેતા દેખાય છે ત્યારે ઇને ઈશ્વરદત્ત જેવા આભીરપતિઓ, કામ કરી તેમણે જ સ્વીકારેલાં ચંદ્ર સૂર્ય (Crescent & રહ્યા હતા, તથા તક મળતા તેમના શેઠે એટલે તે star=Moon & sun) નાં ચિહ્નની પેઠે તે હકી- ક્ષત્રપોએ ધારણ કરેલ “મહાક્ષત્રપ' ને કતને યાવચંદ્રદિવાકરૌ સત્યર્ડર તરીકે અંગી- પ્રકાબ અંગીકાર કરી પિતે સ્વતંત્ર બની બેઠા કાર કરવાને આપણને પણ હરકત કયાંથી જ હતા. ઉપરાંત પિતાના સિક્કામાં પણ તેમણે આવે? સિક્કાઈ પુરાવા ઉપરાંત આ ક્ષત્રોએ તેને તે જ ચિહ્નો કોતરાવ્યનું મુનામમાં ધાર્યું શિલાલેખેમાં પણ તેવી જ હકીકતમાં ઘણા હતું; પરંતુ તે પ્રદેશ ઉપર વૈદિકમતાનયાયી પ્રકારે પાથરી મૂકી છે, જેને મિ. રેસન જેવા ગુપ્તવંશીઓ બિરાજતા થયા, તે બાદ તેમના વિદ્વાને પણ કબૂલ રાખ્યાનું સમજી લેવું રહે રાજ્યકાળની પડતીના સમયે તેમના સૂબા જેવા છે. ત્યાં૪૪ તેમણે જૂનાગઢ શિલાલેખ નં. ૪૦” ધરસેન, વ્યાધિસેન આદિએ. શૈકૂટક જૈનેના તરીકે ઓળખાતા તથા તેની એક ગુફામાંથી પ્રાપ્ત વારસદાર તેઓ હેવા છતાં, પરમ વૈષ્ણવ મહારાજ થયેલ શિલાલેખની હકીકતનું વર્ણન કરતાં જેવું વૈદિક ધર્મનું બિરૂદ અપનાવી લીધું ૪૭ જણાવ્યું છે કે "-The purport of the હતું, અને તે જ વંશમાં તે બાદ પાછા બસ (૪૨) જૈનમત પ્રમાણે જંબુદ્વીપના મધ્યબિંદુ તરીકે લેખાતા મેરુપર્વતની સાથે સૂર્ય અને ચંદ્રની ગતિને સંબંધ રહેવાનું મનાયું છે. અને તેથી તેને શાશ્વત સૂચક ગણતા આવ્યા છે. તે મતમાં સૂર્ય અને ચંદ્રને મહત્વનાં પ્રતીક તરીકે લેખીને મંગળ વસ્તુ તરીકે પણ લખવામાં આવે છે. (૪૩) કે. . ર. માં માત્ર ત્રણ ચાર ક્ષત્રપ વંશી લેખોની વાત લખી છે. તે ઉપરાંત બીજા પણ લેખે તેમના મળી આવે છે. તે સર્વના વાંચનથી પણ આ હકીક્તને સમર્થન કરતી હકીકત મળી આવે છે. તેથી અહીં ઘણા પ્રકારે રાખ મેં વાપર્યો છે. વળી નીચેની ટી. નં. ૧૧૦ જુઓ. (૪૪) જુએ છે. આ. કે. પ્રસ્તાવના પૃ. ૧૧, ઉપર, જૂનાગઢ રૂદ્રસિંહ પહેલાને લેખ નં. ૪૦. (૪૫) ચકણવંશી ક્ષત્રપ જૈનધર્મ પાળતા હતા તેના એક બીજા પુરાવામાં સુદર્શન તળાવની પ્રશસ્તિ પણ લેખી શકાશે. તે પ્રશસ્તિના વાંચન-લોકલ જે ગેરસમનતિભારેલો અથે કરવામાં આવ્યો છે તેથી કેટલેક ઈતિહાસ માર્યો ગયો છે, પણ તે વિષય અહીં અસ્થાને છે. ઉપરની ટી. ન. ૧૮ તથા નીચેની ટી. નં. ૧૧ સરખાવે. (૪૬) એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે આ ક્ષેત્રને સમય ઈ. સ. ની પહેલી સદીના અંતને છે તે સમયે ભગવાન ઈસુને મત તે તાજેત. રમાં જ પ્રગટ થયો હતો, અને તે પણ મુખ્યપણે યુરોપ તરફ જ પ્રસરતે હતે; જ્યારે હિંદમાં તે મામ જૈન, વૈદિક અને બૌદ્ધ એમ માત્ર ત્રણ જ ધર્મ હતા. તે પછી તે રાણમાંથી કોઈ એક મત તેમણે વધાવી લીધે હોય તે શું વાસ્તવિક નથી લાગતું? (૪૭) છતાં તેમણે સિક્કામાં તે પોતાના વડવાઓએ વાપરેલ ચંદ્રસૂર્યનું ચિહ્ન તેના નાના અવશેષ તરીકે જાળવી રાખ્યું દેખાય છે જ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy