________________
૮૨
(૧) અગ્નિમિત્ર-( અંતર્ગત વસુમિત્ર) પુષ્યમિત્રના મરણબાદ શૃગપતિ તરીકે, અવ'તિની ગાદી ઉપર, તેના પુત્ર અગ્નિમિત્ર
તેના સમય
ખેડા છે. તેનુ રાજ્ય કેટલા વરસ ચાલ્યુ* અને કઇ સાલથી કઇ સાલ સુધી તથા તેના
રાયસમયે તેને તેના પિતા પુષ્યમિત્ર તરફથી
જન્મ.
રાજપદે ( પણ પોતાના પિતાની હૈયાાત દરમ્યાન )
સ્વતંત્ર સમ્રાટ્કરીકે ( તેમાં રાજા કલ્કિ તરીકે પાછલાં ૭ વર્ષ)
રાજા કલિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ તૃતીય
તથા તેના પુત્ર વસુમિત્ર તરફથી કેટલા સમય સુધી મદદ મળતી રહી હતી તે બધું દલીલ સાથે ઉપર ચી ગયા છીએ. એટલે અત્રે માત્ર તે તારીખના ઉતારે જ આપીએ છીએ; કે જેથી તેટલે આધે સુધી આપણે, તેમના રાજ્યકાળ માટે પાનાં ઉથલાવતાં જવાની જરૂરીઆત રહે નહી.
મ. સ.
૨૭
૩૨૩-૩૩૨
રાજા કલિ
પુરાણામાં તેમજ જૈન ગ્રંથામાં કાએક રાજા કલ્કિનું વૃત્તાંત દષ્ટિએ પડે છે. પ્રથમ નજરે, અથવા જેને આપણે ઉપલક દષ્ટિએ કહીએ તે દૃષ્ટિએ તે રાજા કાણુ હોઇ શકે તે કલ્પી શકાતું નહતું; પણુ એક જૈન મુનિ નામે કલ્યાણવિજયજી, કે જે હાલ વિદ્યમાનપણે વિચરે છે અને જેમને કાંઇક ઇતિહાસના વિષયને શાખ પણ છે, તેમ વળી જૈન સાધુપણાની દીક્ષા લીધેલ હેાવાથી જૈનમતનાં દર્શનનાં પુસ્તકા વાંચીને પરિચિત થવાના વિશેષ પ્રકારે અવ કાશ પણ રહે છે, તેમણે દાખલા-દલીલ સાથે બતાવવા એમ પ્રયત્ન સેવ્યા છે કે, તે રાજા કલ્કિ તેતર કાઇ જ નહીં પણ પુરાણામાં વણું વાયલા રાજા પુષ્યમિત્ર જ હાઇ શકે છે: તેમણે એ કે પુષ્પમિત્રને રાજા કકિ ઠરાવ્યા છે ખરા, પશુ તારીખાના આશ્રય કે જે વિશેષપણે
r
( ૧ ) જીએ નાગરી પ્રચારિણી સભાની પત્રિકા
૩૨૯-૩૫૩
ઈ. સ. પૂ
૨૬૦
૨૦૪-૧૮૮
કેટલા
વર્ષ
.
૧૮૮-૧૭૪
૧
કેટલી
ઉમર
.
૫ થી ૭૨
૧૪
૩૦ વર્ષ
અચૂક અને સજજડ પુરાવારૂપ થઇ પડે છે તેવા ચ્યાશ્રય, બહુ લીધે। નથી (શું કારણ હશે તે તેઓશ્રી જાણે ); પણ સમજાય છે કે, તેવુ' સાધન તેમની પાસે તે સમયે નહીં હોય. એટલે માત્ર આનુસ`ગિક પ્રસ્તાવા અને વૃત્તાંતેા જે અદ્યપર્યંત પ્રાપ્ત થઈ શકે છે, તેના આધારથી જ તેમને સતાથ પકડવા રહ્યો હશે; જ્યારે આપણે હવે, આ ગ્રંથમાં આલેખાયેલ અનેક ઐતિહાસિક પ્રસંગેા અને હકીકતાની તેમજ તે સર્વેની તારીખવાર શ્રૃંખલાબદ્ધ સ્થિતિથી પરિચિત થઈ ગયા છીએ, ત્યારે સહેલાઇથી જોઇ શકીશું કે, કલ્કિ નામે જે વ્યક્તિ વણુ વાયલી છે, તે રાજા પુષ્યમિત્ર નહીં પણુ સમ્રાટ્ અગ્નિમિત્ર હાવાના વિશેષ સભવ છે. એટલે હાલ તુરત તે આપણે મજકુર મુનિજીએ, પુરાણુંાના તથા જૈન દર્શનનાં ગ્રંથેાના પોતાના અભ્યાસથી જે શબ્દોમાં વર્ષોંન કર્યું છે, તે શબ્દો અસલરૂપે અત્રે ઉતારીશું' અને
પુ. ૧૦, અંક ૪, પૃષ્ઠો ૬૧૦ થી ૬૩૧ તથા પૂ, ૭,૦૩,
૭૨ થી ૮૬
www.umaragyanbhandar.com