SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] અર્થની સમજાતિ ૧૫ સમુદ્રરકે સરોવરરૂપે ૨૮ સચવાઈ રહે છે. આ ઓળખવી જોઈએ; એટલે કે ત્રણે સ્થાન પણ કથનનાં સ્મારક તરીકે બે મોટાં અને એક નાનું એક જ છે તેમ તેની પ્રજા પણ શકપ્રજા જ એમ કુલ ત્રણ૯ સરેવર તે પ્રદેશમાં જે નજરે કહેવાય, આમ ઘણાનું માનવું થાય છે આ પડી રહ્યાં છે તેને આપણે ગણવા પડશે. કહેવાની પ્રકારે એક મત થયો. ત્યારે વળી બીજો મત મતલબ એ છે કે, પશ્ચિમે કાસ્પિઅન સમુદ્રથી થાય છે કે હિંદ ઉપર જે આક્રમણ પરદેશી માંડીને પૂર્વમાં અફગાનિસ્તાનને હેરાત શહેર પ્રજાએ કર્યા છે અને જેમનાં નામની સંખ્યા સુધીની પર્વતમાળા, અને ત્યાંથી સીધા દક્ષિણે પાંચ હેવાનું આપણે જણાવી ગયા છીએ, ઠેઠ ગ્વાદર (Guader ) બંદર સુધીની લીટી તેમના દરેકના ઉત્પત્તિસ્થાનનો અથવા તે દોરતાં, તેની એક બાજૂને એટલે પૂર્વ ભાગ, તેમને લગતા ઇતિહાસની બરાબર પીછાન થએલ તે અસલ જંબુંદીપની જમીનને અને તેની ન હોવાથી, સર્વેને કેટલીક વખત ભિન્ન અને બીજી બાજૂને ભાગ તે શાકઠોપની જમીનને કેટલીક વખત અભિન્ન માની, તેમને ગમે તે ભાગ હતા; તેમજ શાકીપમાં જે પ્રજા વસી જાતિ તરીકે ઓળખાવ્યે રાખી છે. એટલે રહી હતી તેને પ્રાચીન હિંદુ ગ્રંથે પ્રમાણે તેઓનાં નામઠામ જુદાં જુદાં હોવા છતાં શાકપ્રજા તરીકે ઓળખવામાં આવતી હતી, કેમ જાણે તે સર્વે એક જ સ્થાનથી ઉદ્દભવ આ પ્રમાણે અનુમાન દોરાયાં છે. પામી હોય તેમ વર્ણન કર્યું ગયા છે. આથી આ ત્રણ શબ્દના સમાસામાં તેને પ્રથમ શબ્દ તેમને આખે ઇતિહાસ માર્યો ગયે છે; એટલું શક છે. તે ત્રણને શક તરીકે જ નહીં પણ અનેક ગુંચવાડા ઊભા થવા શાકાપ ઓળખાતી પ્રજા સાથે સંબંધ પામ્યા છે. જેથી ખરૂં શું છે અને ખોટું શું છે શકદ્વીપ છે; બકે આ ત્રણે શબ્દોના તેની સળ સૂઝતી નથી. પરિણામે એમ જાહેર અને સૂચનથી જે જે મુલક અથવા કરવું પડયું છે કે, હિંદી ઇતિહાસમાં જે કેટશક સ્થાન પ્રદેશ જણાયો છે તે ત્રણેમાં લાયે અંધારાયુગો-અંધકારયુગો-ગણાતા આવ્યા વસતી પ્રજાને શક પ્રજા તરીકે જ છે તેમને આ પરદેશી પ્રજાનાં આક્રમણવાળા (૨૭) જેના એક દષ્ટાંતરૂપે કાસ્પિઅન સમદ્રને અને હા મનમાશ નામના બે મોટાં તથા ગેડીસરાહ આપણે ગણાવી શકીએ. નામનું ત્રીજું: એમ કુલ મળી આ ત્રણે સરેવરનાં (૨૮) સરેવરનું પાણી હમેશાં મીઠું ગણાય પાણી મીઠાં છે. (ઉપરની ટી. નં. ૧૮ સરખાવે.) અને દરિયાનું ખારું કહેવાય. આ પ્રમાણે મીઠા અને આ સરોવરમાં પણ, એરલ સરેવરની પેઠે (સરખાવો ખારા પાણીના ભેદથી પારખી શકાય છે કે અમુક જળા- ઉપરની ટીક નં. ૧૮) પાંચ છ નાની નદીઓ મળતી શય મૂળે દરિયાને ભાગ હશે કે કેમ ? એટલે અહીં દેખાય છે. ‘સરેવર' શબ્દ જે મેં લખ્યું છે તે વાસ્તવિક (૩૦) શાકદ્વીપની જમીનનો ભાગ ખરી રીતે નથી જ; પણ આવાં જળાશયનાં મૂળ શોધવાની હકીકત કહી ન શકાય; પણ રાહદ્વીપ અને જંબકીપ વચ્ચે સમુદ્ર તરીકે ઉપયોગી થઈ પડે તેથી તેનું ટીપણું દાખલ હતો તેનું પરિવર્તન થતાં જે જમીન ઉપસી આવી હતી કરવા સારૂ, આ શબ્દ અહીં લખ્યો છે. વળી તેની તે લે છે. એટલે કે તે નવી જમીનવાળું સ્થળ ખરી રીતે પ્રતીતિ આગળ ઉપર જણાવો. શાદ્વીપના કરતાં જંબુદ્વિીપની વધારે નજીક આવેલું હોઈને (૨૯) જુએ પાસેના નકશામાં બતાવેલ હામન તેને જંબુદ્વિીપની જમીન તરીકે ઓળખાવવી જોઇએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy