SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] ક્રમે દામેાદર અને ડિમેટ્રીઅસ આવ્યા. રાજા દામેાદર નબળા હશે એમ સમજાય છે; જ્યારે ડિમેટ્રીઅસ લગભગ ત્રીસેક વને અને ખૂબ પરાક્રમી હતા. તેણે તુરત જ હિંદ ઉપર સ્વારી કરી અને લગભગ આખા પંજાબ કબજે પણ કરી વાળ્યા. વળી તેથી પણ આગળ વધવાની તૈયારી કરતા દેખાયા. એટલે મૌના સૈન્યપતિ અગ્નિમિત્રે સ્થિતિ અસહ્ય અને કટાકટ જેવી લાગવાથી, પોતાના સ્વામી બૃહદ્રથનું ખૂન કરી અવતિની રાજલગામ પોતાના હાથમાં લઇ લીધી ઇ. સ. પૂ. ૨૦૪. બનાવ આપણે ઉપરમાં વર્ણવી પણ ગયા છીએ, હવે અહીંથી આપણા ભારતીય ઇતિહાસનુ અનુસધાન સધાય છે એમ કહી શકાશે, ( ૧ ) ડિમેટ્રીસ— ( ઇ. સ. પૂ. ૨૦૫ થી ૧૮૨=૨૩ જ આશરે ) જો કે ડિમેટ્રોઅસ ઈ. સ. પૂ. ૨૦૫ માં તે એકટ્રીઆમાં જ ગાદીએ બેઠા છે, અને તેની કારકીદીના પ્રથમના થાડાંક વર્ષ તે પ્રાંતમાં જ તેણે ગાળ્યાં છે; એટલે તે સમય તેના જ રાજઅમલને પણ હિંદુ બહારને ગણાય; છતાં તેને છૂટા ન પાડતાં અહીં ભારતીય ઇતિહાસના વર્ણનમાં તેને ખાતે ચડાવવામાં આવ્યા છે. ના ઇતિહાસ ઉપર આપણે લખ્યું છે કે તેણે પંજાબ જીતી લીધા બાદ આગળ વધવાની તૈયારી કરી હતી. ખરી રીતે તે પોતે તે બેકટ્રીઆમાં જ હતા પણ તેના જે સરદારે અહીં હિંદમાં હતા તેમણે જ આ ચડાઇનું રણશિંગુ છુંકયું હતુ. કહે છે કે ( ૯ )હિ'દીઓને અને યવનાને બે વખત જે સખ્ત યુદ્ધ થયાં હતાં. તેમાંનું આ પ્રથમ સમજવુ', વિશેષ માટે જુએ . અગ્નિમિત્રના વૃત્તાંતે. (૧૦) C. H. I. P. 446:-He fixed his cap" ital at Sagala or Sangala which he called Euthydemia in honour of his father-3. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૪૯ આ સરદારાની સંખ્યા લગભગ સાતેકની હતી. તેમની સામે ટક્કર ઝીલવામાં સમ્રાટ અગ્નિમિત્ર તરફથી તેના પુત્ર વસુમિત્ર પોતાના દાદા પુષ્પમિત્રની દારવણીમાં રહીને હાજર થયા હતા. આ વખતનું યુદ્ધ અતિ તુમુલ હતુ. અને તેમાં યવનાને સખ્ત હાર મળી હતી.૯ તેમના સરદારો તેમજ સૈન્યમાંથી જે કાઇ ખચવા પામ્યું તે પોતાની આપવિતિ પોતાના રાજા ડિમેટ્રીઞસને કાનાકાન સંભળાવવાને એકટ્રીખા દેૉડી ગયા હતા. રાજાને ગાદીએ ખેઠાને હજી બહુ સમય થયા ન હતા તેમ તે પરાક્રમી હાઇ કાંઈક ઉતાવળા સ્વભાવના પણ હતા એટલે સરદારાની વાત સાંભળતાં જ પિત્તો ખાઇ ખેડા અને જાતેજ હિંદુ ઉપર ચડી જઇ, તેમને વળતે બદલે આપાના વિચાર ઉપર આયે. પૂરતી તૈયારી કરી પ્રથમ પંજાબ ન્ત્યા અને લડાઇના થાણા તરીકે, પંજાબ અને કાશ્મિરની હદ ઉપર આવેલ શિયાલકાટને પસંદ કર્યું. ત્યાં પેાતાની રાજગાદી સ્થાપી અને પેતાના પિતાના નામ ઉપરથી તેનું નામ યુથીડીમીઆ પાડી દીધુ. હિંદી કૃતિહાસમાં તેને ‘ સાકલ ’ અથવા · સાગલ ' નામે ઓળખાવ્યું છે.10 જ્યારે તેણે હિંદમાંજ હવે ગાદી કરી ત્યારે તેને રહેવાનું પણ ત્યાં જ ઢરાશ્યું. તે માટે હવે તેને આપણે હિંદના ઇતિહાસમાં સ્થાન આપવુ` રહે છે. બાકી કેટલાક ઇતિહાસકારાતુ જે એમ માનવુ` થયુ` છે કે તેના પિતા યુથીડીમેાસે સાકલમાં ગાદી કરી હતી તે ખીનાને . > હિ. ઇ. પૃ. ૪૪૬; તેણે પેતની રાજગાદી સાંગલ કે ૨ ગલમાં કરી અને પેાતાના િતાના નામ ઉપરથી તેનુ' નામ યુથીડીમીયા પાડયુ .(વળી નીચે ટી ૧૨ તુ) ( ૧૧ ) હિં'. હિ પૃ. ૬૩૦:-Demetrios was called King of Indians 'Rsિમેટ્રીઅસ • હિં‘દના રાન્ત' કહેવાતા હતા. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy