SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ઇતિહાસકારેના [ પ્રથમ શુગવંશ નામાવળી તથા વંશાવળી મૌર્યવંશની સમાપ્તિ થયા બાદ ઉર્જનની–અવંતિની ગાદી શુંગવંશમાં ગઈ. છે. આ સેગવંશને સમગ્ર રાજત્વકાળ ખરી રીતે ૯૦ વર્ષ ચાલ્યો છે. તેને સમય ઈ. સ. પૂ. ૨૦૪ થી ઇ. સ. પૂ. ૧૧=મ. સં. ૩૨૩ થી મ, સં. ૪૧૩ સુધીના ૯૦ વર્ષને ગણવાને છે.. અને આપણે કેટલેક ખુલાસો કરવાની અતિ ઉપયોગી હોવાથી આપણને માર્ગદર્શક જરૂર છે, કેમકે વૈદિક અને જૈન ગ્રંથકારની બને છે. તે એ કે જેને ગ્રંથકારો હમેશાં કેદ હકીકત એક બીજાથી જુદી રાજાનું કે તેના પરાક્રમનું વર્ણન કરે છે ત્યારે ઇતિહાસ- પડે છે. જૈન ઇતિહાસવેત્તા તે પોતે ગાદીપતિ થયા બાદ જ તેને સમય કરેના મનનું શ્રીયુત પરિશિષ્ટકારે અંવતિના ગણવાનું રણ રાખે છે, જયારે વૈદિક ગ્રંથકાર સમાધાન ગાદીપતિઓને રાજ્યકમ વર્ણ તે વ્યક્તિ કેઈપણ અંશે સત્તાધીશ બને છે–પછી વતાં, શ્રી મહાવીરના નિર્વા તે સત્તાનું પદ, રાજાનું હોય, સે પતિનું હેય ણથી માંડીને, પ્રખ્યાત શકારિ વિક્રમાદિત્ય સુધીના કે મહાઅમાત્યનું હેય-ત્યારથી જ તેનો સમય ૪૭૦ વર્ષના સમય સુધી તો પૂરી બતાવ્યા નોંધ ઉપર ચડાવતા હોય એમ જણાય છે. જેમકે છે. તેમ કરતાં તેમણે જે ત્રણ શ્લોક લખ્યા એક વ્યક્તિની સત્તા ભલે એકદમ રાજા જેટલી જ છે અને તેને ભાવાર્થ બેસારવામાં સંશોધકેએ મહત્વતા ધરાવનારી હોય એટલે કે જેને ઇઅથવા તે મૂળ ઇતિહાસવેત્તાના સમય પછીના છમાં King de Jura ( ન્યાયની દષ્ટિએ થયેલ વિવેચકેએ અર્થની ખલનાને લીધે મૌર્ય રાજા જેવો ) કહી શકાય છે, છતાં તેને ખરી વંશની વંશાવળી ગોઠવવામાં કેવી ભૂલ ઉપસ્થિત રીતે King de Facta ( સિદ્ધાંતની દષ્ટિએ કરી છે તે સર્વ આપણે પુ. ૧, પૃ. ૨૦૨ ઉપર રાજા ) જેમ ગણી શકાતું નથી જ તેમ King દેખાડી ગયા છીએ અને મૂળ શ્લેકની હકીકત de Jura તરીકેના તેના સત્તાકાળને પણ King કેવી રીતે સત્ય કરી શકે છે તે પણ પુરવાર કર્યું de Facta તરીકે ગણે લેવા નથી જ; છતાં છે. તેવી જ રીતે આ શુંગવંશના રાજ્યકાળની વૈદિક ગ્રંથકારેએ ઉપરના hing de Jura ગણનામાં પણ ખલન થઈ છે. 9 King de Facta 11 dizela zugaala આખાયે શુંગવંશને રાજ્યકાળ એન ગ્રંથ- કામ લીધે રાખ્યું છે. અને તેમાં પણ જો કારની માન્યતા પ્રમાણે ૯૦ વર્ષને જ છે. વર્ણન કરાવતી વ્યક્તિ, સુભાગ્યે તેમના જ જયારે વૈદક ગ્રંથકારો તે સમય ૧૧૨ વર્ષનો ધર્માનુયાયી હેય તે વિના સંકોચે તેના યશોઆંકે છે. આ પ્રમાણે બે મતની વચ્ચે ગાન પણ ગાવા મંડી જાય છે. આ રીયા જ બાલીશ વર્ષને ફેર રહે છે. પણ એક વાત શુંગવંશની બાબતમાં પણ તેમણે કામ લીધું હોય (૨) જુએ પાઈ ટર સાહેબે રચેલું ડાઇનેસ્ટિક લસ્ટ રફ ધી કલિયુગ એઈડસ નામનું પુસ્તક. (૩) આ જ પ્રમાણે નાગવંશી નંદિવર્ધન, ચં. વંશી ચંદ્રગુપ્ત અને અશોકની બાબતમાં ગણત્રી કરાઈ છે. તે દરેકના રાજયકાળને ખડો સમય કેટલે ગ જોઈએ તેની ચર્ચા કરતી વખતે આ સ્થિતિ જોઈ ગયા છીએ. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy