________________
પરિરછેદ ]
મનનું સમાધાન
એમ દેખાય છે, કેમકે જૈન ગ્રંથકારોએ જે શંગવંશને સત્તાકાળ ૯૦ ને કહ્યો છે અને વિદિક ગ્રંથકારોએ ૧૧૨ વર્ષને કહ્યો છે તેને ભેદ જ એ છે કે શુંગવંશના આદિ પુરુષ પુષ્યમિત્રે કેટલાંક વર્ષો મૌર્યવંશની સેવામાં (ભય =સેવક તરીકે) કેટલાંક વર્ષો આંદ્રવંશની સેવામાં (ભૃત્ય તરીકે ) તથા કેટલાંક વર્ષો વાનપ્રસ્થ અવસ્થામાં રહી, પોતાના પુત્ર અગ્નિમિત્રના રાજ્યકાળે ગાળ્યાં છે.
આ પુસ્તકમાં પ્રથમના પક્ષમ પરિચ્છેદે આપણે જણાવી ગયા છીએ કે મૌર્યવંશના છેલ્લા રાજાઓ માત્ર નામધારી જ અને ખંડિયા જેવા હતા, અને રાજ્યની કુલ લગામ તે રાજાઓ ઉપર સાર્વભૌમ જેવી સત્તા મેળવનાર આંદ્રવંશી શાતવહન રાજાઓ તરફથી નિમાયેલ સન્યપતિ પુષ્યમિત્રના હાથમાં જ હતી, એટલે પુષ્યમિત્ર ભલે અવંતિના રાજ્યમાં સરમુખત્યાર જેવો હતો પણ આખરીયે તો તે નકર જ ( ભૂત્યુ સેવક) ગણાય. પછી તે ભૂત્ય મૌર્યવંશને ગણ કે આંધવંશને ગણો તે જુદી વાત છે. એટલે આ કૃત્ય-સેવકપણના મુદ્દાથી તે સમયને શુંગભૂત્યવંશી" રાજઅમલ તરીકેને કહી શકાય; અને આ બાવીશ વર્ષના શુંગભૂત્ય તરીકેના કાળ ઉપરાંત, બાકીના ૯૦ વર્ષ પર્યત તે પુષ્યમિત્રના અનુજોએ સ્વતંત્ર
રીતે ગાદીપતિ તરીકે સુખ માણું ગણાય.
સાર એ છે કે, વૈદિક ગ્રંથનું કથન જે ૧૨ વર્ષનું છે તેને બે વિભાગ થય: પ્રથમના ૨૨ વર્ષ શુંગભૂય તરીકેના અને પાછળના ૯૦ વર્ષ શુંગવંશી રાજ અમલના; જ્યારે જૈન ગ્રંથ કારોએ તે “ભૂશબ્દનો ઉપયોગ જ કર્યો નથી એટલે તેમના સંબંધમાં આ ભેદભરી કાળગણત્રીને પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. અને આ પ્રમાણે બને ઇતિહાસકારોનું કથન તે સત્ય જ છે; પણ વસ્તુ આલેખનની દષ્ટિમાં ભિન્નતા હેવાને લીધે તે બંનેનું લેખન આપણને નિરનિરાળું દેખાય છે.
ઉપરના જૈન ગ્રંથકાર શ્રીયુત પરિશિષ્ટકાર અનંતપતિઓની નામાવળી ગણાવતાં પુમિત્ર
અગ્નિમિત્રને રાજકાળ ૩૦ તેવા જ એક વર્ષને કહે છે અને અન્ય કથનનું તે બાદ બળમિત્રભાનુમિત્રના સમાધાન ૬૦ વર્ષ ગણે છે. અને
એમ કરીને તે ચાર નામમાં જ ૩૦૬૦=૯૦ વર્ષને સભ્ય પરે કરી બતાવે છે; જ્યારે વૈદિક પુરાણોમાં શુંગભૂત્ય-શંગવંશી રાજાઓની સંખ્યાને આંક ૮ થી ૧૦ ને આપે છે અને તેમાં પુષમિત્રના ૩૮, અગ્નિમિત્રના ૭, વસુમિત્રના ૭, એમ કુલ પર વર્ષને સમય નથી,
હકીકત.
( ૪ ) નીચેની ટીકા ન, ૫ જુઓ.
(૫) શૃંગભૂચ = શૃંગભૃત્ય એટલે વિદ્વાનોએ શુભ પૃથ: શુંગવંશને નેકર એ અર્થ કર્યો છે તે ભૂલ ખવરાવનાર છે; પણ તેને અર્થ શુંw: gય મૃત્ય: =શંગવંશની જે વ્યકિત તેને પિતાને સત્તાકાળ તે ખરે પણ તે સત્તાકાળ રાન તરીકે નહીં જ: માત્ર ભ્રયસેવક તરીકે જ, એટલે શુંગવંશી વ્યકિત પિતે જ એક સેવક તરીકે છે એમ ગણવું ( આ જ
પ્રમાણે પુ. ૪ માં અગ્રભુત્ય: ને અર્થ સમજવાને છે સરખા પુ. ૧, પૃ.૧૫૪, તેમજ ૩૯૦નાં ટીપણે તથા આ પરિચ્છેદે આગળ ઉપરનાં વિવેચન અને હકીકત.
(૬) આ ત્રીસ વર્ષના કાળ સંબંધી ખુલાસે આગળ ઉપર આ પરિચછેદ કરેલ છે તે જાઓ,
(૭) આ સંખ્યા માટેની નામાવળા આગળ ઉ૫૨ ઉતારી છે તે જુઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com