SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મા સામ્રાજ્યની ૧૬ લઇએ તો ઈંદ્રપા આમાં (નં. ૬)વાળા કોઇનુ પરાક્રમ કે જીવન જ પૂરૂં જણાયુ નથી અને સ અંધકારમય જ છે ત્યાં કાઈ વિચારણા કરવી તે ધૂમાડામાં બાચકા ભરવા જેવું જ લેખાશે. એટલે તેના ત્યાગ કરવા રહે છે. (ન. ૫ ) વાળા બંનેની ઉત્પત્તિ કાંઈક દૈવી સ’જેંગમાં ૪૮ થઇ હાય એમ તેા જરૂર દેખાય છે જ. પણ તે ખતે ( જે જુદી જુદી જ વ્યક્તિ હાય તા ) એક જ સમયે રાજક ચારીપણે વતા દેખાયા છે. એટલે એકની પછી ખીજે ગાદીએ આવ્યા હાય તેમ તે ન જ ગણી શકાય. અને જો તે બન્ને એક જ વ્યક્તિ હોય તેા તા ઈંદ્રપાલિત અને પાલિત એમ બે જણનું યુગન્ન જ બનતું નથી; એટલે ત્યાં પણ તે કલ્પના તૂટી ય છે. આવી રીતે ન, ૫ નુ યુગલ પણ આપણી વિચારણામાંધી ઇંડી દેવું પડશે. ( નં. ૪ ) નું યુગલ ( લિતના નામને સાર્થક કરે જીવનચરિત્ર હોય તે વિશે આપણે તે સુધી અજ્ઞાત જ છીએ. અને ત્યારે આપણે જ અજ્ઞાન સેવીએ છીએ ત્યારે તેવા કાચા પાયા ઉપર કાઈ પણ હતના અનુમાનાનું ઘડતર લએ તેા કેવળ હાંસીપાત્ર જ દરીએ; માટે તે યુગલનો પણ ત્યાગ કરવા જ ઉચિત થઇ પડશે. ( નં. ૧ ) નું યુગલ લએ છીએ તે, સ’પ્રતિના જન્મ કાંઈક આશ્ચર્યકારક સયાગમાં થયે લેખાય ખરા, પણ દશરથ પોતે તે સંપ્રતિ કરતાં ઉમરમાં મેટે જ હતા એટલે હજી તે ગણાય તો દરાર્થના આશ્રિત સંપ્રતિ (મેટા ભાઈના આશ્રિત નાના ભાઈ હજી થઈ શકે પણ નાના ભાઇને આશ્રિત મેટા તા હૈાઈ જ ન શકે ) ગણાય; પણ સ'પ્રતિના દશરથ । ન જ હોઈ શકે. વળી બને જણા તેવું ખેમાંથી એકેનુ હજી આશ્રિત (૪૮ ) જીઆ. પુ. ૨ ના અંતે નેડેલાં પરિાષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ષષ્ઠમ સમકાલોનપણે રાજગાદીએ બેઠા છે તેમજ પૃથક્ પૃથક્ મુલક ઉપર રાભ્યાધિકાર ભોગવ્યો છે. એટલે તે યુગલ પણ આપણી વિચારણાના ક્ષેત્રની બહાર જ નીકળી ાય છે. આ પ્રમાણે છ યુગલમાંથી નં. ૬, ૫, ૪ અને ૧ નાં યુગલા ખાદ થઈ ગયા, એટલે હવે માત્ર ન. ૨ અને ન. ૨ તપાસવાં રહ્યાં. નં. ૩ માં સમ્રાટ સુભાગસેન અને ગૃહસ્પતિમિત્રનું યુગલ છે અને નં. ૨ માં સમ્રાટ પ્રિયદર્શિન અને મૂળા શાશ્ત્રિશુકનું યુગલ છે, હવે નં. ૩ વિશે વિચાર કરીએ. રાત સુભાગસેનના જન્મ કુવા સયાગમાં થયા હતા તે ભલે આપણે નણતા નથી. પણ પોતે જન્મની ગણુનાથી યુવરાજ ન હોવા છતાં, રાજપદે બિરાજીત થવા પામ્યા છે એટલે તેને કાંક ભાગ્યરેષાંકિત કહી શકાય ખરા. જેથી આપણે તેને કદાચ ઈંદ્રપાલિતનું બિરૂદ આપવા લલચાઈએ તે હજુ કાંક અંશે અધમેરાતું કહી શકાય. બાકી બૃહપતિમિત્ર ને સુભાગસેનના બંધુ અથવા તે સાદર હતા કે કેમ તે ખરી રીતે તે જણાયું નથી જ. માત્ર તેનું નામ કેટલાક ગ્રંથકારાએ ગણાવ્યું છે એટલે આપણે પણ આગળ ધરવું પડયું છે. પણું ને તે પ્રમાણે સગપણની ગાંડ જેવું બેની વચ્ચે હોય તે। આપણા વિષયને અંગે વિશેષ તાવણીમાંથી-પરીક્ષામાંથી તેનું જોડકુ પસાર થઇ શકે છે કે કેમ તે તપાસવું જ રહે છે. જેવી કસોટીની પરીક્ષાના આર્ભ કરીએ છીએ કે પ્રથમ તા રાખ સુભાગસેન જ ઈંદ્રપાલિત તરીકે પાસ થઇ શકતા નથી, કારણ કે જે વ્યક્તિ પાલિત હાય એટલે કે જેની રક્ષા ઈંદ્ર જેવા મહદ્ધિક દેવદેવાના દેવ-કરતા હાય તેને તે। આ મસારમાં ૪ માં ખેલાતુ રત્તાંત, www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy