SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિ [ પંચમ ગયા છીએ જ, કે તેમણે પિતાના ધર્મપ્રચાર તેને પણ આપણે સત્ય અને સિદ્ધ થયેલ ઐતિઅર્થે અનેક દેશમાં ધમ્મ મહામાત્રાઓને પાઠવ્યા હાસિક તત્વ જ માનવું રહે છે. હતા. તેવા પ્રદેશોમાં યવનદેશ,નદેશ, કાશ્મિર, આ પ્રમાણે સર્વ તરફથી અને સર્વ પ્રકા ગાંધાર, તિબેટ, મિસર, સિરિયા આદિનાં નામે રથી, જ્યારે એક જ બાબત સિદ્ધ થઈ શકે છે, પણ તેમણે લખ્યાં છે. આ બધે બનાવ ઈ. ત્યારે તેને અન્યથા હોવાનું આપણાથી કેમ કહી સ. પૂ. ૨૫૦ ની આસપાસ જ છે. અને આ શકાય? સારાંશ એટલે જ કે, આ પરદેશી પ્રસ્તુત પરિચ્છેદમાં વર્ણવતા સર્વે ક્ષત્રપ તથા ક્ષહરાટ પ્રજને ક્ષત્ર તથા મહાક્ષત્રપ સર્વે મહાક્ષત્ર, મૂળે આ સ્થાનમાંથી જ હિંદ જૈન સંપ્રદાયના જ અનુયાયી હતા અને ઉપર ચડી આવેલા છે. તેમને સમય પણ તેમનામાં મજકુર ધર્મને બીજાને પ્રક્ષેપ, સમ્રાટ ઈ. સ. પૂ ૨૦૦ થી માંડીને ઈ. સ. પૂ. ૧૦૦ પ્રિયદર્શિનના ધમ્મમહામાત્રાઓએ કર્યો હતો. સુધીને જણાય છે, એટલે કે, સમ્રાટ પ્રિયદર્શિન એટલે હવે પ્રો. રેસન જેવો સિકકાને અભ્યાસી નની પછી માત્ર સે વર્ષને જ ગાળો રહેલો છે. જે કહે છે કે, ૩૭ ધર્મચક્ર તે બૌદ્ધધર્મનું (2) તે શું જે ધર્મપ્રચાર મહારાજા પ્રિયદર્શિને (જૈનધર્મ જોઈએ) ચિહ્ન છે, તો તે તેમજ તક્ષિા આટઆટલી મહેનત અને જહેમત ઉઠાવીને અને મથુરાના ક્ષત્રપ આ ધર્મના જ અનુયાયી હતા હિંદભરમાં તેમજ હિંદબહારના પ્રદેશોમાં કરાવ્યો તે; એમ બન્ને હકીકત સત્ય તરીકે જ આપણે હતો તેની અસર માત્ર સો વર્ષનાં અંતર સુધી વીકારવી રહે છે. ચાલી આવતી ધારી ન શકાય કે? અરે-સો અત્યાર સુધીના વર્ણન ઉપરથી વાચકદેઢ વર્ષની વાત તે આવી રહી, પણ વર્ગને એક બાબતની પ્રતીતિ થઈ હશે, કે દરેક બસે વર્ષે પણ જે બનાવ બન્યો છે, જે વંશના ભૂપતિઓનું વૃત્તાંત આપણે અવંતિપતિ ગર્દભીલ રાજાના સમયે સંસ્કૃતિ પૂરું થતાંની સાથે તેમના જયપ્રસંગે પાત વર્ણવો પડશે, તે ઉપરથી અને પરાજય તથા ધમ વિશે એક પણ સાબિત થશે કે, તે સમયે ત્યાં વસતી ધર્મ સ્વતંત્ર પરિચ્છેદ જ જુદે શક પ્રજાને ધર્મ પણ, મુખ્યતાએ જેના પાડવાનું ધોરણ મેં ગ્રહણ જ હતે. વળી આ હકીકતને વાયુપુરાણ જેવા કર્યું છે, કેમકે તે બન્ને વસ્તુ ઉપર ખાસ ધ્યાન ગ્રંથિી રવતંત્ર રીતે ટેકે મળેલ ૩૬ છે. એટલે ખેંચવાની જરૂરિયાત લાગતી રહી છે. જય આવ્યું હતું જ. પણ તે સવ બાદ્ધ ધર્મની કીર્તિ ગાનારું હતું એમ ધરાયું છે; જ્યારે પુ. ૨ માં પ્રિય. દશિન ચરિત્રે હવે એમ સાબિત કરાયું છે કે તેમાં તો જન ધમને લગતું ફરમાન છે. (૩૬) આ પુસ્તકના ઉત્તર ભાગે ગલીલ વંશનું વૃત્તાંત આપવામાં આવ્યું છે ત્યાં આ સર્વ હકીકત સપ્રમાણ આપવામાં આવી છે તે જોઈ લેવા વિનંતિ છે. (૩૭) કે. આ. પારિગ્રાફ ૮૭-The Wheel of the Law is a syin bol of the Buddhist (?) faith, which was professed by the Satarpal families of Taxilla and Mathura ( ઉપરમાં (૨) ચિન્હ મેં મૂકયું છે. અને લગતે ખુલાસે આગળ ઉપર તક્ષિલા નગરીના પરિ શિષ્ટના અંતે જુઓ.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy