SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] કામ ઉપરના પારામાં જણાવી ગયા છીએ. તેમ વળા ત્રીજુ` સખળ કારણ એ પણ સમજાય છે કે, જે પરદેશી પ્રજાએ હિંદુ ઉપર હુમલા કર્યાં છે તેમની ઉત્પતિ, સમય તથા બીજી અનેક ખાખતા વિશે, કેમ જાણે પેાતાની પાસે બીજા વિશેષ સાધન જ અસ્તિત્વ ધરાવતાં ન હોય તેમ, એકના લખાણના આધારે બીજાએ લખી કાઢવું તેવી ગતાનુગતિક પરંપરાએ જ લેવાનુ ધેારણ સત્રળા ગ્રંથકારાએ ગ્રહણ કર્યું. લાગે છે. એટલે એક વિદ્વાને એક અભિપ્રાય ઘડી કાઢ્યો તે પ્રમાણે સર્વેએ તેને માન્ય રાખ્યા એમ અન્ય ગયું છે. અશાક મહારાજાના શિલાલેખા સબંધી પણ આમ જ બનેલુ છે તે હવે આપણે જાણતા થયા છીએ; તેમજ અત્યારે આ ઊભી થયેલ પ્રસ્તુત બાબતમાંયે, સામાન્ય પણે ખંધાયેલ અભિપ્રાયથી જુદા પડવાને આપણુને કયા મુદ્દા પ્રાપ્ત થયા છે તે હવે જણાવીશુ આપણે ઉત્પત્તિ વિગેરે ઈરાનની ઉપર કહી ગયા છીએ કે, ભાષાને પડેલવી કહેવાય છે, તેટલા માટે તે ભાષા ખાલનારાને પાઝ કહેવાય છે, તેમ પલ્લવાઝ નામની પ્રજાની સત્તા દક્ષિણૢ મદ્રાસ ઇલાકામાં મુખ્યપણે હાવાનું સમાં જણાવાયું છે. હવે જો પલ્લવાઝ અને પલ્લવાઝ એક જ હોય તેા, તે પ્રજાએ તેમના પોતાના મૂળવતન ઇરાનમાંથી નીકળીને દક્ષિણ હિંદમાં કયે રસ્તે અને કયા સમયે પ્રયાણ કર્યું તે આપણે શોધીએ અને તપાસીએ; તે તેમાંથી આ બાબત ઉપર કાંઇ પ્રકાશ પડે છે કે કેમ ? તેમના આવાગમનના રસ્તા તે હિંદી) નકશે જોતાં એ હાવાનુ` કલ્પી શકાય છે. એક જમીન રસ્તા અને બીજો દરિયા રસ્તા. જમીન રસ્તેથી જો ઉતરે તા, અગાનિસ્તાનમાં થઇને કાબુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હિંદના ઇતિહા ૨૮૫ માર્ગ પંજાબમાં પહેલું ઉતરવુ જોઇએ અને ત્યાંથી પછી ગમે તે દિશાએ, આખા હિંદભરમાં શ્રી વળાય; પણ દિરયા રસ્તે ઉતરે તે રાની અખાતદ્વારા સીધા જ, અથવા તો પ્રથમ બલુચિસ્તાનમાં આવી, પછી સિંધુ નદીના મુખ આગળનેા ડેલ્ટા-દુઆબ વીંધીને અરબીસમુદ્ર મારફત-એમ એ રીતે હિંદના પશ્ચિમ કિનારે કે સૌરાષ્ટ્રના કાઇ બંદરે ઉતરવુ જોઇએ; અને પછી જ હિંદના કોઇપણ: ભાગમાં પ્રસરી શકાય. આ બેમાંથી કયે રસ્તે તે પ્રજાનું આગમન થયાનું પ્રતિદ્રાસમાં નોંધાયું છે તે તપાસીએ. પ્રથમ જમીન માર્ગની ગવેષણા કરીએ. જ્યાંસુધી ઇતિહાસનું જ્ઞાન આપણે ધરાવીએ છીએ ત્યાં સુધી એટલુ' જ કહી શકાય તેમ છે કે, સૌથી પ્રથમમાં પ્રથમ ઈરાનની સત્તા જે હિંદ ઉપર સ્થપાઇ હોય તે તે સાઈરસ ધી ગ્રેઈટ તેમજ ડેરિયસના સમયમાં જ; પણ તે સમયે ઇરાની પ્રજા હિંદમાં આવીને વસવાટ કરી રહી નહાતી. માત્ર હિંદી પ્રજા સાથે તેમણે વ્યાપારી સંબંધ જ રાખ્યા હતા એટલે પૂર્વવાઝ તે સમયે હિંદમાં કરવા મડી પડવા હાય તે પ્રશ્ન જ રહેતા નથી. તેમના પછી, જો કાઇ પરદેશી પ્રજા ચડી આવી હોય તેા તે ગ્રીક બાદશાહ અલેકઝાંડર ધી ગ્રેટ જ કહી શકાય. અને તે બાદ અનેક આક્રમણા જુદી જુદી પ્રજા તરફથી ઉપરાંઉપરી થવાનાં ચાલુ રહ્યાં જ કર્યાં છે. વળી આ હુમલાની વખતે તે પરદેશી પ્રજાએ હિંદમાં વસવાટ પણ કર્યાં હતા તેમ ધીમે ધીમે ફેલાઇ પણ ગયા હતા એમ જરૂર કહી શકાય. હવે આ પ્રજા મીક હૈ કે ગમે તે હા; પણ જમીન રસ્તે તેમના હિંદમાં થયેલા પ્રવેશ વહેલામાં વહેલે ઇ. સ. પૂ. ૩૨૫ ની આસપાસના નાંધી શકાશે, જ્યારે www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy