SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] સિથિયન્સ ( ૩ ) શક-સિથિયન્સ ઇન્ડા સિથિયન્સ હિંદુ ઉપર આક્રમણ કરનારી ચાર પ્રજામાંથી એકટ્રીઅન્સ ( યાન ), ક્ષહરાટ, અને પ ્ વાઝ-પાર્થીઅન્સ—આ પ્રમાણે ત્રણ પ્રજા હેવાલ યથામતિ આપણે જોઇ ગયા છીએ. હવે ચેાથી પ્રજા જે શક છે તેનું યથાશક્તિ વર્ણન કરીશું. આપણે જોઇ શકયા હોઇશુ કે, ઉપરની જે ત્રણ પ્રજાના વર્ણાનુક્રમ ગેાઠવ્યા છે તે પ્રમાણે તેમના ઇતિહાસશોધનનાં કાની સરળતા–વિર ળતા માલૂમ પડી. છે. જયારે શકપ્રજાને જે સૌથી છેલ્લી રાખવી પડી છે તેનું એક કારણ એ પણ છે કે, તેનું વર્ણન કરવું, શેાધન કરવું તે સ કરતાં વિશેષ દુધટ કા છે. જેમ પાથી અન્સ અને ઇન્ડીપાથી અન્સ બન્ને શબ્દો એક જ પ્રજાવાચક શબ્દો છે; માત્ર તેમના વસ્તિસ્થાન પરત્વે તેઓ ભિન્ન પ્રદેશી ગણાય છે.તેજ પ્રમાણે શક-સિચિઅન્સ અને ઇન્ડાસિથિઅ ન્સનુંપણ સમજી લેવું: તેટલે દરજ્જે બન્નેનું સામ્ય છે. તે ઉપરાંત અન્ને વચ્ચે એક બીજી સામ્યતા પણ છે. જેમ પાીઅન્સ અથવા પવાઝની સાથે પાવાઝનું મિશ્રણ ઇતિહાસકારોએ કરી નાંખીને ગાટાળા ઊભા કર્યાં છે, તેમ સિથિઅસ—શકની સાથે ચણુવંશી ક્ષત્રા જે તદ્દન અન્ય સ્થાનીય જ પ્રજા છે તેની ઓળખની પણ સેળભેળ કરી નાંખી, માટી મુશ્કેલીએ વહારી લીધી છે. આથી કરીને તે બન્ને વિશેની સમજુતી એકી જ સાથે આપવી તે ઉચિત ગણાશે. પણ ઉપરમાં આપણે જોયું છે કે, પાર્થી અન્સા તેમના મૂળ વતન ઇરાનની સીમા બહાર ગયેલ ન હેાવાથી તેમનું વર્જુન આ ભારતીય ઇતિહાસમાં સમાવેશ કરવાની–લેવાની જરૂરત નહાતી પડી; પરંતુ ઇન્ડોપાથી અન્સા હિંદમાં આવેલ હોવાથી માત્ર ( ૧ ) જીએ જ. રૂ।. એ. સા. પુ. ૧૨ સને ૧૮૫૦ પૃ. ૧ થી ૬૩ [ એટલે આ લેખ પ્રગટ થયાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તેમનું વન કરવું પડયું હતું. જ્યારે આગળ ઉપર જોઇશું કે, સિથિઅન્સે અને ઇન્ડસિથિઅન્સે બન્નેએ હિંદમાં આવીને અમુક સમય પયંત રાજવહીવટ ચલાવ્યા છે ત્યારે તા આપણે તે બન્નેનેા ઇતિહાસ આલેખવા રહે છે. તેટલે દરજ્જે ભારતીય ઇતિહાસના અંગે પાથી અન્સ અને સિથિઅન્સની ભિન્નતા સમજી લેવી, વળી ચણ ક્ષત્રપાને કેટલાક સમય સુધી શાહવ'શી કે સિંહ-સેનવ’શી રાજા તરીકે ગણવામાં આવતા હતા અને તેમ કરી તેમને શાહી રાજા ' નામથી સખે!ધાતા. રાજવશીએ સાથે ભેળવી ન ંખાયા હતા. આ સર્વ ગુ ંચાના નિકાલ અત્રે આપવા ધારૂં છું, પ્રથમ તેમની ઓળખ વિગેરે અન્ય હકીકત છૂટી પાડવાનું કાર્ય ઉપાડીશું અને તે બાદ તેમના રાજાનાં જીવનવૃત્તાંત લખીશું. આ પ્રમાણે તેમના પણ એ પરિચ્છેદે કરીશુ. તે સર્વે ભિન્ન ભિન્ન પ્રજા છે એટલુ પ્રથમ સાબિત કરી આપીએ. તે કર્યાં બાદ તે દરેકમાં કઈ કઈ વ્યક્તિઓની ગણના ઇતિહાસકારાએ કરી છે તે બતાવીશું'. એટલે આપણા ધણાખરા મા સુગમ થઇ જશે. તે સર્વે શબ્દમાં અહીં ચાર પ્રકારની પ્રજા લેખવાની છેઃ (૧)સિશિઅન્સ, (૨)ઇન્ડેના સિથિઅન્સ, (૩)શાહ-સેન કે સિંહૅવંશી રાજા(૪) અને શાહીવંશી રાજાએ. આ ચાર– માંથી શાહવંશી રાજાઓની તપાસ પ્રથમ કરી લઇએ. તે સર્વેની ભિન્નતા ધી શાહ કીઝ એક સારાષ્ટ્ર ' નામને એક લેખ બહુ જૂના વખતમાં પ્રસિદ્ધ થયા છે. લેખના સંપાદક પ્રસિદ્ધ અભ્યાસક મિ, એડઆજે ૭૫ ઉપરાંત વ થયાં કહેવાય. [ પણ આ પુસ્તક પ્રસિદ્ધ થાય છે ત્યારે ૮૦ વર્ષ થયાં કહેવાશે, ] www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy