SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] પડતીનાં કારણે તાદશ આવિષ્કાર આવી શકે માટે શિલાલેખો અને ખડકલે કોતરાવી મૂક્યા છે, નહીં તો તો ઈતિહાસના પાને આ પીણું બસો વર્ષને ગાળો પણ, અનેક ઐતિહાસિક પ્રાચીન મણકા- એની પેડે, અંધકારમય, ભીષમ અને વિરાટ સ્વરૂપ ધારણ કરતોજ દષ્ટિગોચર અત્યારે પડી રહ્યો હેત. અને આવું પ્રચંડ શકિતશાળી સામ્રાજ્ય તૂટી પડવાનાં દારૂણ કારણરૂપ, પણ દેખાવમાં નજીવા દેખાતાં છતાં પરિણામે અતિભયંકર એવાં, બે નિમિતજ-એક સામાજીક કુસંપ અને બીજે ધાર્મિક સં૫૨૪–સામાજીક કસંપ એકે સમ્રાટ સુભાગસેન અને કાશ્મિરપતિ જાલૌક તે બને એકજ માબાપના પુત્રો હોવા છતાં, પિતાની રાજદ્વારી મહત્તા વધારે છે એમ માની અંદર અંદર સ્પર્ધા કરવા લાગ્યા હતા અને અંતે નાને ભાઈ (એટલે જાલૌક ) મોટાભાઈની (એટલે સુભાગસેનની) આજ્ઞામાંથી નીકળી જવાનો વિચાર કરી પરાપૂર્વથી ચાલી આવતી અંકિત ભાવનાનો પોતે ઉપાસક અને પિષક બની બેઠા હતા. આ પ્રમાણે તેણે પોતાનું સ્વતંત્ર રાજ્ય કાશ્મિરના પ્રદેશમાં સ્થાપ્યું અને પશ્ચાત ધીમે ધીમે તેને વધારવા માંડયું. તેમ વળી ધાર્મિક કુસંપ એ કે મહારાજા પ્રિયદર્શિનની ધમ્મભાવના ત્યજી દઈને સમ્રાટ સુભાગસેને ધર્માધપણને સેટે ફેરવવા માંડે હતો (જે આપણે આગળ જોઈશુ) આવી અકૅતિ ભાવના જે કેટલાય જમાના થયાં અદ્યાપિ પર્યત સુષુપ્ત દશામાં પડેલી હતી તે મૌર્યસામ્રાજયના કમભાગ્ય શાં કારણે એકાએક બહાર નીકળી આવી ? તાત્કાલિક કારણ ગમે તે હોય-જે કે તે આપણે બહુ ઉડા ઉતરીને તપાસ કરવા નથી નીકળી પડવું–પણ તેમાં કાંઈક સંગતિદોષ “ નૈમિત્તિક બન્યું હોય (૨૪) હિંદમાં હાલજે સ્વતંત્રતાનું યુદ્ધ ચાલી રહ્યું છે તેને પણ આવાંજ બે કારણે શું નથી દેખાતાં ? (૧) સરકાર અને મહાસભા; તે બે પાર્ટી વચ્ચે સામાજીક અધિ. કાર ભેગવવાની સ્પર્ધા અને ધાર્મિકમાં હિન્દુ મુસલમાન તેમજ અન્ય હિંદી જનતા વચ્ચે ઉભે થતું ધાર્મિકરૂપ કુસં૫; આવાં બે કુસંપનું પરિણામ શું આવે તે લખવા કરતાં કલ્પી લેવું સહેલું છે, (૨૫) અહીં મેં સહેદર લખ્યા છે છતાં બનવા બેગ છેકે કદાચ, બનેની માતા અપર પણ હોય પણ બંને મહારાજ પ્રિયદર્શિનના પુત્રે તે હતાજ એટલે સગા ભાઈઓ લેખીને મેં સહેદર ગણાવ્યા છે. ( ૨૬ ) જ્યારે “ સ્વતંત્રતા, સ્વતંત્રતા ” એમ દરેક મનુષ્યને જીવન મંત્ર થઈ જાય છે ત્યારે તે સ્વતંત્રતા કેમ મેળવવી તેજ અતિ મહત્વને સવાલ દરેકના મગજમાં ગુંજારવ કરી રહે છે. અને એકદા જે વ્યક્તિગત આ ભાવનાને જન્મ થઈ ગયો તે પછી કાળાંતરે તેને સમષ્ટિગતરૂપ ધારણ કરતાં વાર લાગતી ન્યી. અને સમષ્ટિનું રૂપ પકડયું કે પછી તુરત તેનું રાષ્ટ ભાવનામાં પરિણમન થઈ જાય છે. આમ ઉત્તર બન્યું જાય છે. પ્રથમ બીજમાંથી વૃક્ષ અને પછી ફળ, અને પાછું ફળમાંથી બીજ અને તેમાંથી વૃક્ષ અને પાછું જેમફળ થાય છે, તેમ action, reaction ના નિયમ અબાધિતપણે આ સમસ્ત સંસારનું ચક્ર એક અરધટ ન્યાયે પ્રગતિ કર્યેજ જાય છે તેજ પ્રમાણે કેંદ્રિતભાવના અને અકેંદ્રિતભાવનાનું પણ સમજી લેવું. આ સમયે પાશ્ચાત્ય સંસ્કૃતિથી રંગત થયેલ ન પ્રજનું રાજ્ય એકબાજુ હતું અને બીજી બાજુ પર્યાય અને આર્ય સંસ્કૃતિથી રંગાયેલું, જાલંકનું કાશ્મિરનું રાજ્ય હતું. યેન પ્રદેશે સ્વતંત્રતા ધારણ કરી કે ભલે કને પણ સ્વતંત્ર થવાની પિપાસા પ્રગટી. કારણકે પિતાના પિતાના રાજ્ય અમલ દરમ્યાન તેણે કાશ્મિરમાં કેટલાય વખતથી સૂબા તરીકે કામકાજ કર્યું હતું અને તે સમય દરમ્યાન પાડશી એનપ્રાના સમાગમમાં આવો જ રહ્યો હતો. આ કારણને લીધે મેં સંગતિષની ઉપમા આપી. છે. બાકી તે ઉપર જણાવી ગયા છીએ તેમ action અને reaction તે તે આ સંસારચકની ગતિ અબાધિત Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy