________________
કર
આ ચાર વ્યક્તિઓના સમયને માટે ઠરાવી છે, તે અટળ અને અચૂક તેમજ અડગ છે; અને તેથી બેધડક રીતે કહી પણ શકીએ છીએ કે ( ૧ ) ખારવેલ ચક્રવર્તી ( ૨ ) બૃહસ્પતિમિત્ર૨૪ અને ( ૩ ) શ્રીમુખ તે ત્રણ સમસમી હતા. તેમ આ ત્રણે નામેાના ઉલ્લેખ સ્પષ્ટપણે હાથીગુકાના લેખમાં કરેલા છે જ. પણ પુષ્યમિત્ર અને મિનેન્ડરને સમય તદ્દન નિરાળા હાઈ, તે નથી એક બીનના પણ સમકાલીન, કે નથી ઉપરના ત્રણમાંના કોઈના પણ સમકાલીન પ
પત જલી અને
મહાભાષ્યના કર્તા. પતંજલીને કેટલાક પૂર્વ હિંદના-ભગાળ તરફના ( ગાનાર્ડ દેશના ) વતા માને છે. ૬. જ્યારે કેટલાક ઉત્તર હિંદના-ઓધ પ્રાંત તરફના વતની માને૨૭ ; પણ જે આ ગાના દેશને હાલના કાશ્મિર રાજ્યે માનવામાં આવે રૐ । તેને કાશ્મિરના વતની પણ માની શકાય. જેમ ઇતિહાસમાં પૂર્વે વર્ણવેલી એક વિદ્વાન ત્રિપુટી-પાણિનિ, ચાણક્ય અને વરરુચિની ત્રિપુટી-ગાંધારદેશની વતની હોવાનું ૨૯ ગણાય છે તેમ; આ પ્રમાણે ભલે ગમે તે દેશ પતંજલીનુ વતન હાય, પણ એટલું તે
પત જલી મહાશય અને પુષ્યમિત્ર
(૨૪–૨૫) પુષ્પમિત્રનુ` તેા નામ જ કયાંયે હાથીગુફામાં લીધું નથી, પણ વિદ્વાનેને કાઈ બૃહસ્પતિમિત્ર નામની વ્યક્તિ ઈતિહાસમાં થઈ ગયાનું જડયું નથી એટલે કેટલીક અટકળો અને અર્થો ખેસારીને બૃહસ્પતિ. મિત્રનું ખીન્નુ નામ પુષ્યમિત્ર હતું એમ ઠરાવી દીધું છે, આ બધાં તર્ક અને દલીલો કેવી રીતે અવિનાનાં છે તે આપણે પુ. ૧ માં પૃ. ૧૫૪ થી ૧૬૧ સુધીમાં બાવી આપ્યું છે તે જીઆ,
(૨૬) J'laujuli, a conteuıporary of Menander ( આ હકીકત અસંભવિત છે એમ આપણે ઉપર નેઈ ગયા છીએ) and Pushyamitra,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ દ્વિતીય
ચોક્કસ થાય છે જ કે તેનું મૂળ વતન અંતિમાં તા નહાતુ જ; કે જ્યાંથી તે વિખ્યાતીને પામતા થયા છે. ( ઉપરની ત્રિપુટીના કેસમાં પણ તેમનું વિખ્યાતિનું સ્થાન, તેમના જન્મના વતનને બદલ મગધરાજ્ય બન્યું હતું). પણ એક વાત અત્ર નોંધવા જેવી છે કે પ્રખ્યાત સાહિત્યકાર વાકપતિરાજ જે૩૦ ઈ. સ.ની આદમી સદીમાં ગ્વાલીયરપતિ યશેાધમનના સમકાલીન તથા આશ્રિત હતા, તે પોતાના ગૌડવડા (પ્રવેશના રાજાના વષૅનુ વર્ણન કરતું પુસ્તક) નામક પુસ્તકમાં પેાતાને લક્ષણાવિત નગરીના વતની દર્શાવે છે. તે લક્ષણાવિત નગરી ગૌડદેશનુ પાયતખ્ત હતું અને તેને પ્રદેશ દક્ષિણાપથમાં ગદાવરી નદીના મૂળની આસપાસનેા મુલક હાય એમ તેના વર્ણન ઉપરથી જણાય છે. જ્યારે આગળ જતાં જે વર્ણન આવે છે તેમાં ક્રમ જાણે મજકુર યશેાધર્મનને અને બંગાળના પૂ ભાગના ગૌડરાજા ધ પાળને યુદ્ધમાં ઉતરવુ પડયું હોય એમ પણ માલૂમ પડે છે. મતલ એ નીકળે છે કે, તે સમયે ગૌડનામે ખે પ્રદેશ-રાજ્યહતા; એક પૂર્વ બંગાળમાં અને આજી` દક્ષિણાપથમાં ગેાદાવરી નદીના મૂળ પાસે. અને પતલી મહાશયને ગૌડના વતની તરીકે પણ ઓળ
He was a native of Gonarda in Eastern India (Chronology of India by Duffe P. 17).
(૨૭) Patanjali a native of Oudh ( R. A. S. 1877, P. 211)
( ૨૮ ) જીએ પુ. ૧, પૃ. ૩૫૬: પુ. ૨, પૃ. ૧૭૭. (૨૯) ને કે આ કથનમાં કેટલીક અન્ય વિગત પાછળથી મળી આવવાથી મેં જ સુધારો કરી વાળ્યો છે. ( તુઆ પુ. ૧. પૃ. ૧૫૭)
(૩૦) જેની કાંઇક હકીકત પુ. ૪ ના અંતે આપેલી છે તે જીએ,
www.umaragyanbhandar.com