SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] ની કારકીદી ૧૧૩ મ. સં. ૩૮૫ ઈ. સ. પૂ. ૧૪૨ માં રાજા ભાનુમિત્ર મરણ પામ્યા હતા. દરમ્યાન જે ઉક્તિ છે કે, “નવરું નખેદ વાળે” તે પ્રમાણે વસ્તુસ્થિતિ બનવા પામી હોય કે પછી તાત્કાલિક પ્રસંગને લઈને તેમ બનવા પામ્યું હેય-(વધારે સંભવ પાછલી સ્થિતિ જવાબદાર હોવાને છે) પણ એવું બન્યું હતું કે રાજા ભાનુમિત્રને એક ભાનુશ્રી ૭ નામની બહેન હતી. તેને પિતાની જ સત્તા નીચે આવેલા એવા ભરૂચ બંદરે ૨૮ પરણાવી હતી અને તેને બળભાનું નામ પુત્ર-હતો. આ બળભાનુએ, રાજા ભાનુમિત્રના સંસારી પક્ષે જે મામા થતા હતા તે જૈનાચાર્ય શ્રી કાલિકરિ પાસે, ભરૂચમાં જ જૈન દીક્ષા દીધી ૨૯ હેય એમ સંભવે છે. અને તે પ્રકરણ અવંતિપતિના કાને પહેચતાં, પછી પોતાની જ ઇચ્છાથી કે કાન્હાયન પ્રધાનની ભંભેરણથીતેમણે એવો હુકમ ફરમાવ્યો હતો કે કાલિકસૂરિએ પિતાની હકુમતવાળા પ્રદેશની હદ બહાર ચાલ્યા જવું. પાછળથી વાટાઘાટ થતાં એવી સૂચના કરવામાં આવી કે વર્ષાઋતુનું ચાતુર્માસ બેસી ગયું છે તથા જૈન ધર્મને નિયમ છે કે તેમના સાધુથી ચાતુર્માસમાં વિહાર કરી શકાય નહીં તેથી તે હુકમને અમલ તેટલે વખત મોકુફ રાખ; પણ સત્તા આગળ શાણપણ ખપમાં આવતું નથી તે પ્રમાણે હુકમની બજવણી અમલમાં મૂકવી પડી; જેથી ભર માસે કાલિકા ( ૨૭ ) અનિમિત્ર સમ્રાટ - દક્ષિણ દેશના કઈ (કાશીગેત્રી) બાહાણું બળાનું વસુમિત્ર ભાનુમતી..રાણી ભાનુમતી ભણ્ય બંદર પાછળથી કોઈ બ્રાહ્મણ કાલિકસૂરિ થયા છે; જમીનદાર વેર પ્રખ્યાત જૈનાચાર્ય; એક ભાનુમિત્ર ભાનુશ્રી પરણાવી હતી મ. સ. ૧૭૬=ઈ. સ. ૧. ૧૫૧ બળમિત્ર (આ ત્રણે કાલિકરિના ભાણેજ કહેવાય ) તેમણે ભાણેજીના પુત્રને જન દીક્ષા દીધી હતી (૨૮) સંભવ છે કે ભાનુશ્રીને શ્વસુરપક્ષ એટલે ભરૂચના રાન તરીકે (જુઓ ઉપરની ટીકા નં. ૫) બળભાનુના પિતા વિગેરે વૈદક ધર્મનુયાયી હશે; એટલે જૈન ગ્રંથોમાં વર્ણવેલ છે. પણ ખરી રીતે તે તેઓ જ્યારે બળભાનુને, જૈન દીક્ષા દીધી ત્યારે બે પક્ષ વચ્ચે અવંતિપતિ જ છે. તે વખતે ભરૂચ બંદરની ખ્યાતિ કડવાશ ઊભી થઈ જ કહેવાય અને રાજ પોતે બળભાનને આખા હિંદના એક આગળ પડતા બંદર તરીકે ચાલ મામો થતો હોવાથી નારાજ થાય એટલે પિતાનું મન ધાયું થઈ ગયેલ હોવાથી તેનું ગૈારવ વિશેષ પડતું હતું તેટલા કરે તે ખીતું જ છે. જેથી વૈદિક રાજની વચ્ચે માટે તેમને અવંતિપતિ કહેવા કરતાં ભરૂચના ન અને કાલિકસૂરિ જે જૈનધમાં પ્રજના એક ધમગુર તરીકે ઓળખાવાયા લાગે છે. હતા તે મનની વચ્ચે, આ પ્રકરણને ફેંસલે કેમ લાવ (૩૦) ભરૂચ અને અવંતિ વચ્ચેનું અંતર, તે તે બાબત વાટાધાટ ચાલે તે સમજી શકાય વખતનાં સાધનો તેમજ અન તથા રાન વચ્ચેનું પ્રકરણતેમ છે. આ ત્રણ બાબતને વિચાર કરતાં લાગે છે કે બે ત્રણ (૨૯) આથી કરીને આ બલમિત્ર-ભાનુમિત્રને માસ કમમાં કામ વીતી ગયા હશે, ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy