SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] ત્રૈકૂટકોના સબંધ ખુલતુ ને પ્રેમ થવા પામ્યા હતા, તે તેમાંથી નથી જ. જો કે તે શેાધી કાઢવું જરા કઠિન તેા છે જ, છતાં કાળામાથાના૨૯ માનવીથી શુ અસાધ્ય છે ? તે ઉક્તિ પ્રમાણે કાંઈક પ્રયાસ કરીશું. પછી તેમાં કેટલે દરજ્જે આપણને સફળતા મળી ગણાશે તે તે વાચક જ કહી શકશે. હકીકત આ વસ્તુના નિચેાડ લાવવા માટે એક જ વસ્તુ ઉપયેાગી થતી મને દેખાઈ છે. તે ક્રાઇ એક મહાક્ષત્રપ ઈશ્વરદત્તને લગતી છે. એમ છે કે, ચણુવંશી ક્ષત્રપોનુ' રાજ્ય અવ'તિ ઉપર એકધારૂ ૩૦ ચાલ્યું આવતું જણાયુ` છે. તેમાં મહાક્ષત્રપ દામસેનનું રાજ્ય ૧૪૫–૫૮ ૩૧સુધી તા ચાલ્યું હોવાનું તેણે પાડેલ સિક્કા ઉપરથી જણાય છે. પણ તે પછીના બેથી ત્રણ વરસમાં ક્રાઇ મહાક્ષત્રપના સિક્કો જ પશ્ચાનું જણાતુ નથી. વળી પાછા ૧૬૧ થી યોાદામન મહાક્ષત્રપના (૨૯) કાળુ` માથું એટલે કલકિત બનેલું છે માથું જેવું એવા અર્થાંમાં નહીં, પણ જેના માથા ઉપર કાળા વાળ આવી રહેલ છે તેવા મનુષ્ય એમ સમજવું, પછી મનુષ્યનું માથું કાળા, ભુરા કે ધોળા વાળનુ હાય, છતાંયે ઉતિમાં તા ‘કાળા માથાનુ` માણસ' એવાજ શબ્દપ્રયોગ પ્રચલિત થયા છે. (૩૦) આ ક્ષત્રામાંના કેટલાકનો સમય આપણા પુસ્તકની ક્ષેત્ર મર્યાદા બહાર ચાઢ્યા જાય છે. એટલે તેમના આખા વંશનું વર્ણન કરવાના આપણા અધિકાર તા નથી જ; છતાં આસપાસના ઐતિહાસિક સબંધ સમજવા માટે જેટલું જરૂરી છે તેટલું છેલ્લા પુસ્તકમાં આપીશુ` જ એટલે તેમની વ‘શાવળી માટે તે પુસ્તકે જી. (૩૧) વિદ્વાનોએ આ સ`વતને શસ'વત માન્ય છે (એટલે કે ચણને શકપ્રનને! નબીરા ગણી તે સ ́વત તેના વશના માન્ય છે) જેથી તેની સ્થાપના જે ઇ. સ. ૭૮ માં મનાઇ છે તે હિસાબે દામસેનના રાજ્યના અંત ૧૫૮+૭૮=૨૩૬ ઈ. સ. માં ગણ્યા છે (પણુ ચઢણ તે શક નથી એમ આપણે અનેક વાર ઉપરમાં જણાવી ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૭૯ સિક્કા મળી આવે છે, તેમજ ૧૫૪ થી ૧૦ સુધીના સાત વર્ષમાં માત્ર ક્ષત્રપ (મહાક્ષત્રપ તરીકે નહીં જ તરીકેના દામજદશ્રી ખીજો, વીરદાસન, યશાદામન અને વિજયસેન એમ અનુક્રમ વાર ચાર જણાના સિક્કા મળી આવે છે. એટલે કે, ૧૫૪ થી ૫૮ સુધીમાં ક્ષત્રપ અને મહાક્ષત્રપના; અને ૧૫૮ થી ૬૦ સુધી માત્ર ક્ષત્રપના જ; અને તે બાદ પાછા ક્ષત્રપ મહાક્ષત્રપના સિક્કા મળે છે, જેથી વચલા ત્રણ્ વમાં (૧૫૮ થી ૧૬૦ સુધીમાં ૩૨ ) કાઇ મહાક્ષત્રપ કેમ નથી થયુ' તે પ્રશ્નની વિચારણા વિદ્વાનાને ઊભી કરવી રહી. ત્યાં કાઇ એક૩૩ તૃત્યાંગજ વ્યક્તિનાનામે ઇશ્વરદત્તના-અને તે પણ મહાક્ષત્રપના ખિદવાળા ચણુવંશી ક્ષત્રપેાના સિક્કાને બધી રીતે સાદશ દેખાતા સિક્કા ૪ મળી આવ્યા. એટલે તેમણે કલ્પના દોડાવી. આ બાબતમાં છીએ, જીએ પૃ.૨૧૭થી આગળ તથા સિથીઅન્સના વૃત્તાંતે, તેમજ સરખાવેા પૃ. ૩૫૦ ના અંતભાગે ટાંક્યુ એ. હિ. ઇ. નું પૃ. ૯ તું ઇંગ્રેજી વાક્ય, આ આંકની માયતાને લીધે શુ' મુશ્કેલી ઊભી થઈ છે તથા તેમાં શું સુધારા કરવા યાગ્ય છે, તે આ પારીયામાંની આગળ લખેલ હકીકતથી સમનરો (જુઓ નીચેની ટી. ન'. ૪૪) (૩૨) તેમના હિસાબે ૧૫૮+૭૮=૨૩૬ ઈ. સ. થી ૧૬૦+૭૮=ઇ. સ. ૨૩૮ સુધીના સમયના, એમ કહેવાની હેતુ છે. (૩૩) તૃતીયાંગ એટલે ક્ષત્રપ કુટુંબ સાથે સબંધ ન હાય તેવા ( સરખાવે નીચેની ટીકા ન. ૩૬) પણ મહાક્ષત્રપ પદ છે તથા સિક્કાની રબઢબ બધી મળતી આવે છે; એટલે તેમના કોઈ અમલદારહોય અને પાછળથી તેમની નબળાઇને કે અંધાધૂનીનો લાભ લઇ સ્વતંત્ર બની ખેડા હાય એમ અનુમાન કરી શકાય છે. જુઓ નીચે ટી. ન’. ૬૫ તથા ૬૬ (૩૪) સિક્કા સાદશ છે: તેમાં સવળી ખાનું મહેર તથા લેખ છે અને અવળી બાજુ ચણુ વશી ચિન્હો છે, પણ ક્ષત્રામાં જે સંવતને! માં લખેલ છે તેને www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy