SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] સવ પરદેશીઓને (તેમની) એલાદ કે જાતીના કાઈ ખાસ ભેદ રાખ્યા વિના (તેમને) હિંદીએએ એક શક નામથી મેધમ રીતે ઓળખાવ્યે રાખ્યા છે. ૭૯ આ તેમના મતવ્ય ઉપર કાંઇ વિવેચન કરવા જરૂર નથી. વાચકવર્ગ સ્વયં તે વિશે પેાતાના નિય બાંધી શકે તેમ છે. 19 આ પ્રમાણે શક અને હિંદી શક પ્રજાના હિંદના પ્રવેશ સંબંધી તથા ત્યારબાદ તેમના વસવાટના સ્થાન પરત્વેને ઇતિહાસ સમજવા. ઉપર જણાવ્યા મુજબ હિંદી શક ઉપર ભૂમના અને પછી નહપાણુતા રાજઅમલ હતો જેને લગતું વન તેમના (ક્ષહરાટ પ્રજાના) વૃત્તાંતમાં બતાવી ગયા છીએ; જે ઉપરથી કહી શકાશે કે, તેમનું રહેઠાણુ આ સમયે અવ ંતિમાં બની રહ્યું હતું અને તેમની રહેણીકરણી તદ્દન હિંદીમય જ–આર્ય પ્રજાની જેવી જ–બની ગઇ હતી. કોઇ એમ ન ધારી શકે કે આ લેાકાનુ (૭૯) જીએ ઉપ૨માં પૃ. ૧૪૦, “સવના સાર”વાળા પારીગ્રાફ્. ખાસ કરીને ટી. ન. ૪૫ તથા પૂ, ૧૪૧ ટી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઇતિહાસ ૩૫૧ મૂળસ્થાન હિંદુ બહારનું હશે. આ ઉપરાંત તેઓ જેમના જેમના સંસર્ગમાં આવતા ગયા હતા તેમની સાથે લગ્નગ્રંથીથી પણ જોડાઇ જતા હતા. આ પ્રમાણે રાજદ્વારી અને સામાજિક સયોગાની અસર જે નીપજી ચૂકી હતી તે ઉપરથી તેમને હવે હિંદી શક નામ નહીં આપતાં હિંદીપ્રજાના સામાન્ય નામથી જ ઓળખવી બહેતર ગણી શકાશે. આ અવંતિની પ્રજા ઉપરાંતનો એક વિશેષ ભાગ જે ખરી રીતે ભ્રમક અને નહપાણુના અમલ તળે તે કહેવાય જ, છતાં સીધા કાબૂ જેના ઉપર રૂષભદત્તના હતા તે પ્રાંતની-અરવલ્લીની પશ્રિમના પ્રદેશની–પ્રજાને પણ આપણે હિંદી શક તરીકે જ ઓળખવી પડશે. તે પ્રજાનુ શી રીતે નિર્માણ થયું હતું તેનું વર્ણન હવે આપણે કરવુ રહે છેઃ તે માટે આ પછીના પરિચ્છેદ જુએ. ન. ૪૭ ની નોટની હકીકત, www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy