________________
૨૯૮
પાઝનુ
India, which it is believed was largely via the Persian Gulf=Đ. સ, પૂ. ની સાતમી સદીની અગાઉ, ઇરાન, ખેખીલેાન, (“હાલનું મેસટેમીઆ ) અને હિંદ વચ્ચે ખૂબ વ્યાપાર જામ્યા હતાઃ એમ અનુમાન થાય છે. આ સરાની અખાત મારફત ચાલતા હતા.'' ૧ તે બાદ ઈરાની શહેનશાહ સાઈરસ અને ડેરીઅસની રાજસત્તા હિંદના વાયવ્ય પ્રદેશમાં થઈ હતીઃ પછી રાનને અલેકઝાંડરે જીતી લીધું, વળી તેના હવાલામાંથી હિંદી સમ્રાટ પ્રિયદર્શિને છેડાવી લીધું; પણ તેની વૃદ્ધાવસ્થા આવતાં વળી કરીને તે આરસેકસ વંશ તળે સ્વતંત્ર બન્યુ, તે સર્વ હકીકત છૂટક છૂટકપણે જણાવાઇ ગઇ છે. આ સ્વતંત્રતાપ્રાપ્તિના સમય ઇ. સ. પૂ. ૨૫૦ આસપાસના કહી શકાય, તે જ અરસામાં, કદાચ એકાદ વર્ષ બાદ કે ખે
। ત્રણ માસના અંતરે, યાન–એકટ્રીઆ પણ સ્વતંત્ર ખની ગયુ` હતુ`.૩૨ પાર્થીઅન્સની ઉત્પત્તિનુ સ્થાન, પૃ. ૧૪૩માં જણાવ્યા પ્રમાણે ખારસાનના પ્રાંત ગણાય છે. પૂર્વેના પહવાઝથી, હવેની પ્રજા જુદી ઓળખી શકાય માટે મી. વિન્સેન્ટ રમીથ જેવાએ પાથી અન્ય તરીકે તેમને ઓળખવા માંડચા છે.૩૭ તેમનું વન લખતાં કહે છે કે
(૩૧) વળી જુએ. અ. હિ. ઇં. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૮ નુ ટીપ્પણુ,
(૩૨) આ હકીકત માટે ઉપરમાં આજ-ખડ યાન બેકટ્રીઅન્સની ઉત્પત્તિવાળા પ્રથમ પરિણે જીએ.
(૩૩) ત્રુઓ બુદ્ધિપ્રારા પૂ. ૭૬. જુલાઈ અક
૩. ૧૧.
( ૩૪ ) જે પ્રદેશમાં હાલનુ' ખાવ શહેર આવ્યુ છે. તે ભૂમિને ' તુર્કીમાન ' તરીકે ઓળખાવાય છે: આપણે વણ્ન કરી રહ્યા છીએ તે સમયે તે એકટ્રીઆના એક ભાગ હતા.
( ૩૫ ) જેમ આપણે ખારાસાનને પ્રાંત કહ્યો છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ સમ
“ They were a race of rude and hardy horsemen, with habits similar to those of the modern Turkomans, dwelt beyond the Persian deserts in the comparatively infertile regions to the S. E. of the Caspean Een; they were armed like the Bactrians with canebows and short spears; unlike Bactrians, they had never adopted Greek culture, although submissive to their Persian and Macedonian masters, retained unchanged the habits of a horde of mounted shepherds, equally skilled in the management of their steeds and the use of the bow=
તે
( પાથી અન્સ) વર્તમાન તુર્કીમાન ૩૪ ( પ્રજા )ની જેવી જ રહેણીકરણીવાળી જં ગલી અને ખડતલ શરીરવાળી ધાડેસ્વાર ( પ્રજા ) હતી. ( વળી ) તે ઇરાનના રણની પેલીપાર (પણ) કાસ્પીઅન સમુદ્રના અગ્નિખૂણે આવેલા,૫ સરખામણીમાં ઓછા કુળદ્રુપ પ્રદેશમાં રહેતા હતા. જો કે યાન પ્રજાની પેઠે તે ૭ અને જ્યાંથી પાર્શિઅન્સની ઉત્પત્તિ લેખાવી છે તેમ; આ ખારાસાન પ્રાંત, અને મૂળ ઈરાન વચ્ચે ચેાડાક ભાગ રેતાળ પ્રદેશ છે તેથી અહી' ‘ રણની પેલીપાર ′ એવા રાબ્દ વાપર્યો છે.
( ૩૬ ) તુર્કીમાન પ્રદેશ અને આ ખારાસાન પ્રાંતની ફળદ્રુપતાની સરખામણી કરેલ છે. તુર્કોમાન એટલે બેકટ્રી: તે વધારે ફળદ્રુપ હતા એમ કહેવાની
મતલબ છે.
(૩૭) યાન અને પાર્થીમન્સ પ્રજના રીતરિવા જેની સરખામણી કરી બતાવી છે કે, કેટલીક રાહરરામે સરખી હતી છતાં કેટલીક તદ્દન ભિન્ન હતી.
www.umaragyanbhandar.com