SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છે ] તથા તેના રાજપુરેાહિતે ( પછી તેને પુરાહિત કહા, મહાઅમાત્ય કહો કે મુખ્ય પ્રધાન કહે કે જમણા હાથ કહો કે સર્વસ્વ કરું! જે કહે તે એવા ૫. ચાણકય –એમ બન્ને જણાએ સંસારની અનેક લીલીસૂકી જોઈ હતી; તેમજ અનેક અવસ્થામાંથી પસાર થવાથી તેના તડકાછાંયા પણ તેઓએ નિહાળ્યા હતા. એટલે તે સર્વેના વિવિધ અનુભવ કામે લગાડી રાજનીતિ ઘડી કાઢી શકે તેમ હતુ. તેમ હવે રાજ્ય ઉપર કાઇ હલ્લા લઇ આવશે તો શું કરશું ? તેવા વિચાર કરવાની તેમને માથે કાઈ ઉપાધિ જેવું પણ રહ્યું નહેાતું. એટલે તે બન્ને જણાએ-રાજા અને મહાઅમાત્યે–ભેગા મળીને, રાજવ્યવસ્થાના તથા નીતિ વ્યવહારના સ` સૂત્રો અને નિયમા ઘડી કાઢવા માંડ્યા. થોડા સષયમાં તે કામ સંપૂર્ણ થઈ ગયું, જેને આપણે સાદી ભાષામાં બર્થશાસ્ર તરીકે આળખી રહ્યા છીએ. રાજ્યવિસ્તાર આ પ્રમાણે જ્યારે એક બાજુ આ અશાસ્ત્રના રચયિતાએ દી કાળ સુધી મેળવેલ સ્વાનુભવના વિચાર કરીએ છીએ તેમ બીજી બાજુ તેના રચયિતાએ જે વિદ્યાગુરૂ પાસે બેસીને રાજનીતિના મૂળાક્ષરના કક્કો થ્યો હતા તેના રાજદ્દારી ડઢાપણુના જ્યારે વિચાર કરીએ છીએ” તેમ વળી ત્રીજી બાજુ તે સર્વેનાં મૂળના-ઉત્પત્તિસ્થાન ઠેઠ રાજા શ્રેણિકના સમયની વ્યવહાર રચના અને વિધવિધ પ્રકારની શ્રેણિઓની ગુથણીના કોટિલ્ય ઉપનામ આપી કુટિલતાના ભંડાર કહીને જણાવ્યે છે પણ તે હકીકત હવે સથા ઉપજાવી કાઢેલી માલૂમ પડી છે. તેવી જ રીતે દ્રવ્ય ઉપાર્જન કરવા માટેની ઉપર દર્શાવેલી તેની પદ્ધતિને પણ જોડી કાઢેલી જ કહેવી પડરો. (૬) તેથી તેને આરઃ સર્વે સુત્રમ્ કહેવાય છે. જીએ પુ. ૨, પૃ. ૧૭૭-૮ ૪. પુ ૨ પૃ.૨૦૬ થી ૨૧૫. (૭) જીએ પુ. ૧,પૃ. ૩૬૩ અને આગળમાં શકઢાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૭ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તે અર્થશાસ્ત્રના સૂત્રો,નિયમા અને પેટા નિયમા આજે બે બે હજાર વર્ષોં વીતી ગયા છતાંયે મુખ્યપણે સર્વીશે જે એમ ને એમ ચાલી આવતાં જ નિહાળી રહીએ તે તેમાં આશ્રય પામવા જેવું શું રહે છે ! આ નિયમેને અનુસરીને, હજુ સુધી ચાલી આવતી કેંદ્રિત ભાવના (Decentralizing) =ગણતંત્ર રાજ્યની પદ્ધતિ ફેરવી નાંખીને કેંદ્રિત ભવના (Centralizing) સ્થાપિત કરવા તરફ ૫. ચાણક્યજીનું મન ઢળતું થયું હતુ. અને તે નીતિ તેણે થડેધણે અંશે અમલમાં મૂકી પણ દીધી હતી, પણ મથા તે તે વ્યવહારમાં આણી શક્યા નહાતા જ. આથી કરીને તે રાજા ચંદ્રગુપ્તને વૃષલ કહીને સમેધવામાં એક પ્રકારની માજ માણતા હતા॰.વળી આ રાજનીતિને અનુસરીને તેની ઈચ્છા રાજગાદીનું સ્થાનાન્તર કરવા તરફ થઈ હતી, પણ એવ ું મારુ સાહસ એકદમ કરવા તેનું મન ખેંચાયા કરતું હતું. એટલે પ્રથમ તેણે એવી યેાજના ઘડી કે, રાજા પોતે ખૂદ રાજનગરમાં રહે અને યુવરાજ હોય તે સામ્રાજ્યના અન્ય ભાગ ઉપર વસવાટ કરી રહે. આ સ્થાન તરીકે તેણે અવંતિ દેશને ઠરાવ્યા હતા. વળી તે દેશ સારા ભારતવર્ષની મધ્યમાં હોઇ તથા કુદરતની અનેક બક્ષિસેથી વૈષ્ટિત હાઇ, રાજપાટ તરીકે પણ અતિ ઉપયાગી થ× પડે તેમ હતું. છતાં તેમ કરવા જતાં તેને એક ખીજી મુશ્કેલી નડતી હતી. મંત્રીનુ` મહાઅમાત્યપણાવાળું લખાણ તથા તેનાં ટીપણા. (૮) પુ. ૧, લું પૃ. ૨૬૭ થી ૨૭૦ ની હોત તા ટીપણા જી. (૯) પુ. ૨. રૃ. ૧૭૧ તથા આ પુસ્તકે પૃ, 3; તથા રૃ. ૨૫ ટી, ન. ૧ ની હકીકત જી. (૧૦) સરખાવા ઉપરની ટીકા નં. ૧, તથા પૃ. ૩, પૃ. ૧૪૦ ટી. નં. ૨૬ તથા રૃ. ૧૭૧ની હકીકત. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy