SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] પાછું હઠવું પડયું. ત્યારથી માંડીને ઇ. સ. ૧૫૦૨ માં વાસ્કાડા ગામાએ કાલિકટ ઉપર તેાપના મારા ચલાવ્યા ત્યાંસુધી ( લગભગ ૧૭૦૦ વ્ય સુધી ) કાઇ પણ યુરોપીઅન સરદાર' હિંદ ઉપર આક્રમણ લાબ્યા નથી. અને જ્યાંસુધી દેશની માલિકી ધરાવનારની સત્તા, સમુદ્ર ઉપર ચાલુ હાય ૪૪ ત્યાંસુધી પ્રાચીન આક્રમણુકારાની પેઠે સ્થળમાર્ગેથી લઇ આવેલા કાષ્ટ પણ હુમલે કાયમને માટે કુત્તેહમંદ નીવડવાના જ નહીં, '' મતલબ કહેવાની એ છે કે કાપણુ ભૂમિ ઉપર ફત્તેહપૂર્વક જય મેળવીને તેને કબજો લાંખે સમય ભોગવવા માટે સાચવી રાખવા હાય, તે તેને લગતા સમુદ્ર ઉપરના સર્વ અધિકાર ૪૫ સ્વાધીન કરી લેવા જોઈએ, આ સિદ્ધાંતમાં કેટલું સત્ય છે તે વર્તમાનકાળે યુાપખંડમાં રાજકર્તી પ્રજા દરિયા પરનુ સ્વામિત્વ મેળવવા કેટકેટલા ભગીરથ પ્રયત્ના સેવી રહી છે તે ઉપરથી સમજી શકાય છે. એક નિયમ અદ્યાપિ પર્યંત આપણે સંસ્કૃતિમય તેનું જીવન ના ઇતિહાસ જાળવતા આવ્યા છીએ કે, દરેક રાજવંશનુ વર્ણન સમાપ્ત કર્યાં બાદ, તેમના રાજવીઓના જય-પરાજયને (૪૩) ખરી રીતે મિનેન્ડર યુરોપીષ્મન એલાદને નથી જ. તે યાન ( બેકટ્રીઅન ·) હોવાથી તેને એશિવાસી જ કહી શકાય; પણ યવન અને ચેન શબ્દનુ મિશ્રણ કરી નાખવાથી, તેને ચવન એટલે ગ્રીક એલાદના ધારીને મિ. વિન્સે'ટ સ્મિથે યુરેપીઅન શબ્દ વાપર્યો લાગે છે. સ (૪૪) આપણી બ્રીટીશ સરકાર પેાતાને મુદ્દની રાણી ' કહેવડાવવામાં જે ગૌરવ માને છે તે આ ઉપરથી સ્હેજે સમજી ચારો, (૪૫) હિંદુસ્તાન પાતે જ એક રીતે તે દ્વીપકલ્પ છે, અથવા ઉત્તર હિંદ અને દક્ષિણ હિંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૫૭ ભૂપતિ લગતી હકીકત તથા તેએ કર્યેા ધમ પાળતા હતા તેને લગતું વિવેચન, એક જીન્ના જ પરિચ્છેદે લખવુ. તે નિયમને અનુસરીને આ યાન પ્રજાને લમતી તથાપ્રકારની હકીકત માટે પણ્ એક જુદા અને નતંત્ર પરિચ્છેદ લખવા જોતા હતા જ; પણ તે પ્રમાણે ન કરતાં બહુ ≥ંકમાં જ અહીં પતાવી દેવા ધાર્યું છે, કેમકે ( ૧ ) તે પ્રજાના માત્ર એ જ હિંદુ ઉપર થડે વધતે અંશે રાજ્ય કરવાને ભાગ્યશાળી નીવડ્યા છે. તેમ વળી તેમના જય-પરાજય વિશે તેમના સ્વતંત્ર વૃત્તાંતમાં પૂરતા ઉલ્લેખ કરી નાખ્યા છે જ. ( ૨ ) જ્યારે તેમના ધર્મ વિશે, જેમ અન્ય રાજવીઓના સંબંધમાં તેમના શિલાલેખા કે સિક્કા જેવી પ્રાચીન વસ્તુ ઉપરથી કાંઇપણુ અનુમાન દારી શકાય તેવી વસ્તુસ્થિતિ નીપજાવી શકાઈ છે, ત્યારે આ રાજા સંબધી-તેમના શિલાલેખાતા મળ્યા જ નથી પણ સિક્કા હજી મળ્યા છે ખરા પણુ તેમાંથી– કાંઇએ સ્પષ્ટપણે તારવી શકાતું નથી જ. છતાં અન્ય ધાર્મિક અને સાહિત્યક ગ્રંથા ઉપરથી જે કાંઇ જાણી શકાયુ છે, તે પણ આ એમાંના કેવળ એક રાજવી વિશેનું જ છે; રાજા મિનેન્ડર વિશે—એટલે આવી અહં સત્તાધારી૬ અને છાતી એમ બે વિભાગ પાડવામાં આવે તે, દક્ષિણ હિંદને પણ દ્વીપકલ્પ કહી શકાય તેમ છેઃ આ દ્વીપકલ્પને વીંટળાયેલ સમુદ્ર ઉપર જેનું આધિપત્ય હેય તેને સપૂર્ણ વિષય છે એમ આ ઉપરથી સમજવુ' આ એક જાતની સૈનિક રાજનીતિ ગણવી રહે છે, (૪૬ ) રાજા મિનેન્ડરના ધમ ઉપર કાંઇક વિશેષ પ્રકાશ ફેંકતી હકીકત આગળ ઉપર મથુરાનગરીના લગતા પરિશિષ્ટમાં આવશે તેસાથે અહીંની હકીકત સરખાવવી. અહીં • અહીં સત્તાધારી ' કહી છે તેની મતલબ એ છે કે તેના ધર્મ' વિશે હજી પાકી ખાત્રી બધાય તેવી સાબિતીએ મળી નથી. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy