SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ઢાકીને પ્રમાણભૂત તરીકે સ્વીકારી ન લેવાય તેવી હકીકતના જ આધારે સ્વતંત્ર પ્રકરણ લખવુ તે દુરસ્ત લાગ્યું નથી. જે હકીકત મિનેન્ડર વિશે જણાવવામાં આવી છે. તે આ પ્રમાણે છે. કે. હિં. ૭. પૃ. ૫૪૯ માં લખે છે કે:Menander is the only Yavana who has become celebrated in the ancient literature of India. He is unquestionably to be identified with Milinda the Yavana king of Sakal, who ( Milinda-Panha ) in the dialogue between the king, hal become noto. rious as harassing the brothern and the Buddhist elder Nagasena. It is thus a philosopher and not as a mighty conqueror that Menander has won for himself an abiding fame (Trans. Rhys Davids, S. B E. XXXV. P. 6–7. As a disputant he was hard to equal; harder still to overcome. The acknowledged superior of all the founders of the various schools of thought. As in wisdom so in strength of body, swiftness and valour, there was found none equal to Milinda in all India. He was rich too, mighty in wealth and prosperity and the number of his armed hoste knew no end=મિનેન્ડર એક જ યવન ( સરદાર ) છે કે જે પ્રાચીન હિં'દી સાહિત્યમાં નામાંકિત થવા પામ્યા છે. નિ:સ'દે તેને, સાકલ ( શિયાળકાટ )ના યવનપતિ મિલિન્દ તરીકે જ ઓળખવા રહે છે; વળો જે, રાજા ચેાનપ્રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દ્વિતીય સાથેની ચર્ચામાં (મિલિન્દપન્ના નામે ગ્રંથમાં ) બૌધ્ધ ક્ષપણાની, (અને ખાસ કરીને ) મુદ્દે સત નાગસેનની પજવણી કરવા માટે પ્રખ્યાત ગણાયે છે; અને તેટલા માટે, મિનેન્ડરે જે દીધ કાળી ખ્યાતિ પાતા માટે મેળવી છે તે એક મહદ્ વિજેતા તરીકેની નહીં પણ એક ફિલ્મક તરીકેની કહી શકાશે ( ભાષાંતર; રીઝ ડેવીડઝ; સે. જી. છે. પુ. ૩૫, પૃ. ૬, ૭. ) એક વિવેચક ( મવા દક-વાદી ) તરીકે તે અજોડ હતા; તેના કરતાં પણ વધારે તે તે અજેય હતા. ( તે વખતના ) દર્શનકારામાં સન્માનિત અગ્રગણ્ય હતા. જેમ ડહાપણમાં, તેમ શૌયમાં, ચપળતામાં અને પરાક્રમમાં, આખા ભારતમાં મિલિન્દતા કાઈ હિરા નાતા. ઉપરાંત તે ધનવાન, અતિ સ્મૃદ્ધિવંત અને આબાદ હતા, અને શત્રુસજ્જિત યજમાના ( તેની સેવા–સામનેા કરનારા )ની તે કાઇ હૃદ જ નહાતી ( અસ ંખ્ય હતા ). આટલા અવતરણ ( ઉપરથી તેના સવદેશીય જીવન વિશે આપણને સહજ ખ્યાલ આવી જાય છે. તે ઉપર કાંઇ ટીકા કરવા જરૂર દેખાતી નથી. પશુ તે કથન સાહિત્યગ્રંથ આધારે આળેખાયલુ હાવાથી, ઐતિહાસિક વૃત્તાંત સાથે સરખાવી જોવાને વાચકવર્ગને વિનવવુ રહે છે. પ્રથમ આપણે સંસ્કૃતિને વિષય હાથ ધરીશુ. એક દેશની પ્રજા બીજા દેશ ઉપર જ્યારે ચડાઈ લઈ જાય છે ત્યારે કયા મુખ્ય ઉદ્દેશ તેમાં સમાયલા હૈાય છે અને તે પ્રત્યેકમાં કેવું પરિણામ આભાદી અને સંસ્કૃતિ આવવા સંભવ છે તેના કાંઇક અશ્ ચિતાર આપણે પૃ. ૩૭–૩૮ માં આપી ગયા છીએ. તેમજ અલેકઝાંડર ધી ચેષ્ટટ હિંદ ઉપર જે આક્રમ લાવ્યા હતા તેમાં તેની મુરાદ શુ હતી અને તે www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy