________________
૨૫૦
સંસ્કૃતિ
[ પંચમ ઓને જીતનારા જિનના અનુયાયી હોવાનું લક્ષણ આ સધળા વિવેચનથી એ તો સિદ્ધ થઈ જે હતું તે પણ જળવાઈ રહેતું જણાયું. જાય છે કે-બ્રાહ્મણ અને જૈન શબ્દની ગમે તે
ઉપરના આટલા સ્પષ્ટીકરણથી પ્રકાશિત વ્યાખ્યા રવીકારાય, તે પણ તેમાં નથી કોઈ થાય છે કે, બ્રાહ્મણ અથવા જેન શબ્દની સાથે, પ્રકારની મીયતાની ગંધ કે નથી જાતીયતાની ફાવે તે સંસ્કૃતિ શબ્દ લગાડો કે ફાવે તે ધર્મ ગંધ એટલે કે બને વિશ્વવ્યાપક છે. કદાચ શબ્દ જોડે, તે પણ બન્ને કિંચિતપણે જ ભિન્ન વચ્ચગાળે સંકુચિત બનાવી દેવાઈ હોય તે છેઃ વસ્તુતઃ મોટા ભાગે એક જ છે. તેમજ યુગ પાછી વિશ્વવ્યાપક બનાવી શકાય તેમ પણ યુગ જૂનાં છે, એટલે તે બનેને સાદી ભાષામાં છે. બન્નેમાં ગમે તે મનુષ્ય ભળી શકે છે, ફાવે સનાતન કહી શકાય તેમ છે. બને ધર્મો વેદને તો જન્મથી કે ફાવે તે પોતાના ઉત્તર જીવપણ માનનારા છે અને તે દષ્ટિએ બને નમાં કોઈ જાતને તેમાં તેને પ્રતિબંધ જ પર આસ્તિક જ છે. કોઈને નાસ્તિક કહેવાય નહીં. આ નથી. એટલે જે કઈ એમ કહે કે આ સંસ્કૃપ્રમાણેની સ્થિતિ ઉત્તરોત્તર ચાલી આવતી જણાઈ તિના શિક્ષણથી કે ઉપદેશથી કોમીવાદને ઉત્તેછે. કદાચ અવારનવાર અંતરકાળે થોડી ઘણું જન મળે છે, તે તે વાત કદી ગળે ઉતરે તેવી ભિન્નતા ઉભી થઈ હશે, તે પણ તે નષ્ટ થઈ નથી. ઊલટું તેનાથી તે એમ બતાવી શકાય ગઇ હશે. બાકી વિશેષપણે જે કાંઈ ફેરફાર થવા છે કે આ બને સંસ્કૃતિઓ યુગજૂની હેઈ, જે પામ્યો હોય તે તે વર્તમાનકાળે પ્રચલિત વેદ- કોઈ નવી સંસ્કૃતિ તેમાં મળીને હાલમાં ધર્મના ઉપનિષદ-શ્રુતિ-સ્મૃતિ આદિ ગ્રંથ રચાયા નામે મનાતી થઈ ગઈ છે તે સર્વે, તેમની ઉપર ગણાય છે ત્યારથી જ-એટલે કે ઈ. સ. ૫. ની જણાવેલ બે માદર સંસ્કૃતિઓમાંથી કાંઈક ને ૮ થી ૧૦ મી સદીથી જ ૫૦–કહી શકાયઃ કાંઈક શબ્દાર્થની ફેરસમજથી તથા વિકૃતિ અને ઇતિહાસ જોતાં આ વાતને તે પણ મળે પામવાથી જ ઊભી થવા પામી છે. એટલે જે છે; કેમકે તે સમયથી યજ્ઞ-યાજ્ઞાદિ અનુદાનમાં તેના શબ્દાર્થથી ઉત્પન્ન થયેલ સમજફેર કે હિંસા પ્રવેશતી નજરે પડે છે; તેમજ અવતાર- વિકૃતિનું સમાધાન કરવામાં આવે તે પુ. ૨, રૂપે મહાપુરૂષોનાં પ્રાગટ્ય વિશે જે પેલી ઉક્તિ પૃ. ૩૭ માં જણાવ્યા પ્રમાણે પાછા અસલની “ ત્રિાણા તાપૂનામ્ વિના રાય ચ દુઝતાન્ ! સ્થિતિએ આવીને ઊભા રહેવાય; અને તેવું પાવન.ર્ધાર સંમામ યુગે યુગે ” પ્રચલિત સમાધાન શું બુદ્ધિગમ્ય એવા આ વર્તમાન યુગમાં થઈ પડી છે, તેની યથાર્થતા પણ ૫ સાબિત અશક્ય કે અસંભવિત છે? થઈ જાય છે.
સંસ્કૃતિના વિષય પરત્વે ઉપરના પારિ.
(૪૯) ઉપરની ટીકા નં. ૪૩ જુઓ. (૫૦) જુઓ પુ. ૧, પૃ. ૨.
(૫૧) આ ઉક્તિની સિદ્ધિ માટે જીએ પુ. ૧ પૃ. ૬ ની હકીકત તથા પુ. ૧, પૃ. ૨૪૯, ૨૫૩
(૫૨) કાઠિયાવાડમાં રાજકોટ મુકામે હમણા જ મળેલ જૈન યુવક દ્વિતીય પરિષદના પ્રમુખ સ્થાનેથી
એમ કહેવાયું છે કે, જૈન શબ્દ મર્યાદિત છે. સંભવે છે કે વર્તમાનમાં ધર્મની વ્યાખ્યા જે થઈ પડી છે તેને આશ્રીને તે ઉચ્ચારી હરો: બાકી જૈન સંસ્કૃતિમાં તે તે સ્થિતિ જ અસંભવિત છે. (કદાચ કાઠિયાવાડના સ્થળ પર મર્યાદિત જણાવ્યો હોય તો તે જુદી વાત છે.).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com