SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ ] વૃત્તાંત ૨૩૫ ડાસ વિશે બહુ નવું તે આપણે વાચકવૃંદ અંત ઈસ. પૂ હ૪ માં ગણાય છે; જ્યારે પાસે ધરી શકીએ તેમ નથી જઃ સિવાય કે એક સોદાસના રાજ્યની પૂર્ણાહુતિ સમય એકદમ બે મુદ્દા જે જણાય છે તે ઉપર કાંઈક વિશેષ ચેક તે કહી શકીએ તેવી સ્થિતિમાં હજુ પ્રકાશ પાડવાનો પ્રયત્ન બને તે કરીએ. આપણે મુકાયા નથી જ; પણ ઇન્ડ-પાર્થિઅને ઉપર જણાવામાં આવ્યું છે કે, તે જે શહેનશાહ મોઝીઝે ઉત્તર હિંદના-એટલે તક્ષિાગાદીએ બેઠે કે તુરત જ મથુરા નગરીના એક પંજાબના અને મથુરાન-બને ક્ષહરાટ મહાપરામાં જેને અત્યારે આમોહી તરીકે ઓળ. ક્ષત્રપને જતી લઈ૧૭ તેમનાં રાજ્ય ઉપર પિતાની ખામાં આવે છે ત્યાં ભકિતપૂજા કરવા માટે તેણે આણ ફેરવી દીધી હતી; એટલે માનવાને કારણે એક આયાગપટ્ટ બનાવરાવ્યો હતો, એવી હકી- રહે છે કે, તે સમયે ઈ. સ. પૂ. ૭૮ થી ૭૫ કન ત્યાંના શિલાલેખમાંથી લબ્ધ થઈ છે. એટલે અંદાજે મુકીએ તો લગલગ સત્ય જ આવી આ આયાકનો સમય પગ છે. રા. પૂ ૧૧૭ રહેશે; અને તે હિસાબે સેડાના જ્યનો અંત જ લેખ રહે છે. જ્યારે આયોગપટ્ટ માંના ઈ સ. પુ. ૭પ મૂક્તાં તેનું રાજ્ય ૧૧૭ થી આંક ૪ર ને સ્થાને ૭૨ વાગ્યાનું છે એન ૭૫=૪ર વર્ષ પર્યત ચાલ્યું હતું એમ ગણી નાઉના નામે જણાવાયું છે. ૧૬ વળી ત્યાં શકાશે. મતલબ કે, નહપાણ અને ખાસ બને જણુવ્યું છે કે, તેમણે આ ૭ર ના આંકને પોતાના આખા રાજ્યકાળ દરમ્યાન સમકાલીનવિક્રમ સંવત ધારીને તેને સમય ઇ. સ. ૨૪ પણે જ વિદ્યમાન રહ્યા છે, છતાં તાજુબ જેવું ઠરાવી દીધું છે. આ બધું કેમ બનવા પામ્યું છે છે કે વિદ્વાનોએ નહપાને સેદાસની અગાઉ૮ તેની ભાંજગડમાં ઉતરવાની આપણને જરૂર જ થઈ ગયાનું જાહેર કર્યું છે. તેને બે કારણો નથી. માત્ર એટલું જ કહીશું કે, ક્ષહરાટ મારી કલ્પનામાં આવે છે. એક તો ઉપર જેમ સંવતની કઈને જાણ નહીં હોવાથી, જેને જેમ . અને કાઉની બાબતમાં જણાવાયું છે ફાવ્યું તેમ અનુમાન દોર્યું ગયા છે અને ઇચ્છા- તેમ, કોને તેમના સમયની ચોકસાઈની માહિતી પૂર્વક તેને અર્થ કર્યે રાખે છે. નથી એટલે મરજી પ્રમાણે ફેંકયે રાખ્યું છે. તેના રાજ્યને આરંભકાળ ઈ. સ. પૂ. અને બીજું એ કે, તેમણે શિલાલે અક્ષ૧૧૭ ગણાય છે જ્યારે નહપાને ઈ. સ. . રેની સરખામણી કરી છે તે તે સાચી, પણ એક ૧૧૪ છે. એટલે નહપાણતી પૂર્વે ત્રણ વર્ષે તે બાજુ ન પણ પિતે ગાદીએ બેઠો તે પહેલાંના ગાદીપતિ થયું છે. તેમ નહપાણના રાજયનો જે ક્ષત્રપણે તેણે કોતરાવ્યા હતા તેના અક્ષર (૧૬) જુએ જ. ઈ. હી. ક. પુ. ૧૨. (૧૭) આ હકીકત સ્પષ્ટપણે આપણે શનશાહ મેઝીઝના વૃત્તાંતે જણાવવાની છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. (૧૮) જ..બે ". . એ. સે. નવી આવૃત્તિ પુ, ૩, પૃ ૧૪:-Mahapana lived prior to Sodas of Mathura and therefore Nabapa na preceeded sodas-નહપાણુ મથુરાના સોદાની અગાઉ થઈ ગમે છે. ઇ. એ. પુ. ૩૭ (૧૯૦૮) પૃ. ૪૩:-The characters of the inscriptions of Socias are later than those of the inscriptions of :11p1n-નહપાણના લેખમાંના અક્ષર કરતાં ડિ!રાના હૈમના અક્ષરો કાંઈક મેડા સમાન છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy