________________
પરિ છેક ]
છે. એટલે જે સંવત્સરને તે માન્ય રાખતો હાય તેને જ નિર્દેશ પોતે કરી શકે. આપણે વમાન કાળે સવ હિંદુ પ્રજા, એ સંવત્સરને માન્ય રાખીએ છીએ. એક આપણા હિંદુપ્રજા તરીકેને અને બીજો આપણા ઉપર રાજ કરતી પ્રજાના પહેલાનું નામ વિક્રમ સંવત્ છે; જ્યારે બીજાનું નામ ઈસ્વી સંવત્ છે. કાઇ ત્રીજા સવ ઉપયાગ કરતા નથી, કાઇક ધાર્મિક પ્રસંગ હોય ત્યારે તે તે ધર્મના અનુયાયી પોતપોતાના ઈષ્ટદેવના સંવત્સર તે પ્રસંગના સમય દર્શાવવા સાથે સાથે જોડી બતાવે છે. જેમકે પારસીભાઇએ જરથાસ્ત સાહે અનેા, મુસ્લીમ ભાઇ મહમદ સાહેબને, બૌદ્ ધર્મી ગૌતમ બુદ્ધના તેમ જ જૈના મહાવીર સ્વામીના ઈ, ઈ, તેમ પ્રસ્તુત વિષયમાં પાતિકે પણ જે ક્ષહરાટ પ્રનનેા પાતે હતા તથા તે પ્રજા જે સંવત્સરના ઉપયાગ કરતી આવી હતી તેના જ ઉપયાગ તેણે કર્યાં હતા એવા નિર્ણય ઉપર આપણે આવ્યા હતા. તેથી જ તે આધારે ઉપરની હકીકતના સમય આંકી બતાવ્યા છે; જ્યારે વિદ્વાને તે ક્ષહરાટ સંવતના ઉદ્ભવ અને વપરાશ બાબત અજ્ઞાત હે।વાથી તેમણે બીજી જ કલ્પના કરી છે. તેમાંની એક આ પ્રમાણે છે. ૨૯ (૧) The month in the inscription is Parthiau and from this fact it may be inferred that the era itself is probably of Parthian origin. It may possibly mean the establi
વિશે સમજૂતિ
(૨૯ ) જુએ, કે, હિં, ઇં. પૃ. ૫૭૦. (૩૦) એમાં તા માત્ર second mouth“ બીને મહિના ” એટલુ જ લખ્યુ છે, એટલે કે મહિનાનું નામ પાર્થિ અને નથી જ. કદાચ પાર્થિ અનેાની રીતિ આ પ્રમાણે લખવાની હતી એમ કહેવાનો
૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૪૧
shment of the new kingdom in Seistan after its incorporation into the Parthian empire by Mithradates I=લેખમાંના મહિનાનું નામ પાર્થિ અન છે; ૩॰તે ઉપરથી એમ અનુમાન કરી શકીએ કે, તે સંવત્સર પણ પાર્થિ અન સાથે સબંધ ધરાવતા હશે, શહેનશાહ મિથ્રેડેટસ પહેલાએ પાઅિન સામ્રાજ્યમાં સિસ્તાનનુ રાજ્ય ભેળવી લીધું ત્યારથી તે સ્થાપન થયા હોય એમ વિશેષ સંભવિત છૅ, ” આમ જણાવીને પછી પોતાને અભિપ્રાય જાહેર કરે છે કે “ If so, the date of the inscription would be cir. 72 B.C. a year which may well have fallen in the reign of Mauses=જો તેમ કરાયા, લેખની તારીખ ઇ. સ. પૂ. ૭૨ અંદાજે આવે, કે જે વ મેઝીઝના રાજ્યઅમલ દરમ્યાનનું એક ગણાય આ બે વાકયમાં ખીજા ધણા મુદ્દા
'.
ચર્ચાસ્પદ તેા છે જ, પણ આપણે તે સાથે સંબંધ ન હાવાથી પડતા મુકીશુ; જે ઉપયાગી છે તેની જ વિચારણા કરીએ. જ્યારે છર ઈ. સ. પૂ. ગણાવે છે અને લેખના સંવત ૭૮ છે ત્યારે તેમની ગણત્રી એમ છે કે મિથેડેટસે ૭૨+૭૮=ઇ. સ. પૂ. ૧૫૦ માં સિસ્તાન છતી લીધુ' હતુ. હવે મિગ્રેડેટસના સમય ઇ. સ. પૂ. ૧૭૪ થી ૧૩૬ જણાવાયા છે ( જુએ પૃ. ૧૪૫ ના કાઢો ) એટલે તેના રાજ્યઅમલના સ્મારક તરીકે તે
આરાય હ્રાય, તેાયે તેવા દાખલા ટાંકયા હાત તા વિરોષ અજવાળું પડત
ઊલટુ ક્ષહરા સવત્ની તે પ્રથા હતી વાંચવાથી એમ આ પારિગ્રામાં જ જરા આગળ સમજી શારો.
www.umaragyanbhandar.com