________________
પતંજલી અને
[ દ્વિતીય
શિસ્તાન અને તેના સમીપના પ્રદેશમાં જ જીવ- નની યુવાનીને કાળ વિતાડેલો હોવાથી, ઠંડાં પ્રદેશવાળામાં લોહીને જે ઉકળાટ–ગરમી અને ભાવિક રીતે રહ્યા કરે છે, તેનું વહન ઉમેરાયું હતું. એટલે વિશેષ જલદ પ્રકૃતિવાળો બન્યા હતે. તેવા પુરૂષને સાર્વભૌમત્વ જેવી સત્તા મળવાથી એકદમ ધર્મઝનૂન આવી ગયું હતું. જેના કારણે પ્રજા ઉપર રાજદંડ ફેરવી, સર્વને સ્વધર્મી બનાવવા મંડી પડયો હતે. જે કાર્ય શાતકરણી બીજે કે જે તેના જેવો જ પ્રભાવ શાલી પણ અન્ય ધર્મ-પ્રચાર અભિલાષી, તેમજ સત્તા સમાન હતું, તેને કાંટા સમાન કઠતું હતું. એટલે એક બાજૂ ઉત્તર હિંદમાં મૌર્યવંશીને ધર્મઝનૂની કેરડો ફરવા માંડ્યું, તેમ બીજી બાજૂ દક્ષિણમાં આંધવંશનો ધર્મઝનૂની કરડે કરવા માંડ્યા. બે દિશાના આ પ્રમાણેના ધમપ્રચારના યુદ્ધમાં, દક્ષિણવાળા નેતાને વિજય થયે. કારણ કે તેની સત્તામાં પ્રદેશ બહુ જ વિસ્તાર- વંત હતો; પરિણામે જ્યારે આંધ્રપતિ શાતકરણ બીજો અવંતિ ઉપર ચડી આવ્યા, ત્યારે વૃષભસેનની હાર થઈ અને લડાઈમાં મરાયો; અને છેવટે અવંતિ ઉપર આંધ્રપતિની રાજ્યસત્તા સ્થપાઈ (મ. સં. ૩૦૧ ઈ. સ. પૂ. રર૬) એટલે આંધ્રપતિ શાતકરણએ વિજેતા
તરીકે વિજય પ્રાપ્તિના ઉલ્લામાં અને મહે
સવ નિમિત્ત અવંતિની રાજનગરી વિદિશામાં પિતાના રાજપુરોહિત પત જલીના ઉપદેશથી તેમજ તેની ઈચ્છાને માન આપી, મોટો અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. તેનું ખર્ચ તે રાજનગરની સારી વસ્તી પાસેથી મેળવ્યું હતું અને તે બનાવ યાદગાર બની રહે તે માટે તેનો સ્મરણતંભ પણ કોતરાવ્યો હતો. પછી પુષ્યમિત્રને સૈન્ય પતિના અને મહાઅમાત્યના પદે નીમ્યો હતો. તથા સ્વર્ગસ્થ મૌર્યવંશી સમ્રાટના વંશજને ગાદી ઉપર બેસારી, પિતાને આશ્રિત બનાવ્યો કબૂલરાવ્યો હત૮; કેમ જાણે પિતાને થએલ અપમાનને બદલો-વેર વાળવાનો પ્રયત્ન સેવી રહ્યો હોય (શું અપમાન થયું હતું તે માટે આંબવંશના વૃત્તાંતમાં શાતકરણ બીજનું વર્ણન વાંચો ) તેમ નામના રાજા તરીકે ચાલુ રખાવી પિતાના પ્રદેશ તરફ પાછો વળ્યું હતું. જ્યાં બહુ ટુંક મુદતમાં જ, શાતકરણી બીજો પાકી વૃદ્ધ વયે ઈ. સ. પૂ. ૨૬ માં મરણ પામ્યા હતા. એટલે નબળા મૌર્યવંશી રાજાઓ ઉપર પુષ્યમિત્ર વિશેષ સત્તાવાન બન્યા હતા અને આંધ્રભુત્ય તરીકે રાજશાસન ચલાવવા લાગ્યો હતો ( ઈ. સ. પૂ. ૨૨૬); તથા પિતાને મદદરૂપ થઈ પડે માટે તેણે પોતાના પુત્ર અગ્નિમિત્રને પણ સૈન્યની
(૩૫) જુએ ઉપરમાં પૂ. ૧૦ થી આગળ. (૩૬) ઉપરમાં પ્રથમ પરિચ્છેદે જુઓ.
(૩૭) જુએ સાંચી સ્તુપ નામે જાણીતા થયેલ શિલાલેખ.
(૩૮) મુલક જી કે પોતાના રાજ્યમાં ભેળવી લે, તે સિદ્ધાંત તે સમયે પ્રચલિત હેતે. (સર. ખા પુ. ૧, પૃ. ૩૭૪ રાજ શ્રેણિકની રાજનીતિ ).
(૩૯) પાછળથી સોધન દ્વારા જણાયું છે કે તેને નહી પણ તેના બાપને મહારમાં પ્રિયદરિને
હરાવ્યો હતો તે વેર હતું નહીં કે પિતાને તેણે હરાવ્યો હતો.
જુઓ સુદર્શન તળાવની પ્રશસ્તિવાળે ભાગ જેને રૂદ્રદમનના લેખ તરીકે ગણી કઢાયે છે; પણ ખરી રીતે તે પ્રિયદર્શિનનો છે (જેની
, ૫. ૩૯૩-૭ માં કરી બતાવી છે).
(૪૦) દેખીતી રીતે મર્યાવંશને ભય હો; જ્યારે અંદરખાનેથી આંધપતિની સત્તાને ભય હતે. ગમે તેમ પણ તે કોઈ સત્તાને ભૂત્ય હતે જ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com