________________
પરિચ્છેઙ ]
ઇનામ તરીકે દીનારના૪૬ સે। નગ આમાં આવશે.૪૭ તેમ પ્રિયદર્શિન સમ્રાટે પાતાની પ્રજાને અહિંસામય બનાવવા તથા તેને અધ્યાતંત્રના કલ્યાણના માર્ગે વાળવાને જે જે ઉપાયા યેાન્યા હતા તે સર્વેના રિક બનવાનું જ કેમ નણે તેમણે બીડું ઝડપ્યું ન હોય, તેમ `દિશ, મૂર્તિ વિગેરેના નાશ પણ તેમણે કરાવી નાંખ્યા હતા. જે મૂર્તિ એ સૂવર્ણમયી હતી તે સર્વે તે તેમણે ગળાવી નાંખીને તેનુ સેતુ, તેમજ જે મૂર્તિઓ રત્ન કે માણિકા અથવા હીરાજડિત હતી તેને ભાંગી-તાડી તેમાંથી ઉપજેલું સઘળું દ્રવ્ય, તેમણે રાજ્યકામાં સંચિત કરાવ્યું હતું. વર્તમાનકાળે અવંતિના પ્રદેશમાં ક્યાંય પણ સમ્રાટ્ પ્રિયદર્શિનકૃત જૈન મશિ બિલકુલ જે નજરે પડતાં જ નથી, તેનું કારણ પણ કદાચ આ ઉપરથી વાચકને સ્પષ્ટ સમજાશે, તેમ કાઈ ધાતુ પ્રતિમા પણ માળવામાંથી જડી આવતી નથી તેવુ પણ આ જ કારણુ હશે. હજી પાષાણ પ્રતિમા મળી આવે છે, તેનુ કારણ એ સભવે છે કે તેમાંથી કાંઇ દ્રવ્યપ્રાપ્તિ૪૮ થાય તેવુ' તેમને નહીં લાગ્યું હાય. તેમજ તે સમ
ની તુલના
(૪૬) લગભગ દશ રૂપિયાના એક દિનાર થાય છે. (૪૭) જીઆ કે. હિ. ઇં, પૃ. ૫૧૮ અને આગળIn Buddhist literature Pushyamitra figures as a great prosecutor of their religion and offers a reward of 100 dinars for the head of every monk.
અ. હિ. ઇં, ત્રૌજી આવૃત્તિ પૃ. ૨૦૨. ઉપરને જ મળતુ લખાણ છે. વળી વિશેષમાં જણાવે છે કે, Pushyamitra indulged in a savage persecution of Buddhism, burning monas teries and slaying mouks from Magadha to Jalandhar in the Punjab. Many mouks who escaped his sword are said to have
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ge
યના શ્રાવકાએ આવે દેખીતા હ્રદયવિદારક ધર્મ ઉપરના ભાણુ અત્યાચાર થતા નજરેશનજર નિહાળવાનો પ્રસંગ ખાળી નાંખવાને, ભૂમિમાં તેવી અનેક પ્રતિમા ભંડારી દીધી હાય; પણ દ્રવ્ય લાવી આપે તેવુ ભિખ-પ્રતિમા પછી તે નાની હાય કે માટી, તેમાંથી કાઇને પણ રાજ્યની કુડી–ધદૂષી અને દ્રવ્યપિપાસાભરેલી ષ્ટિથી અદૃશ્ય કરી શકાય તેવું નહીં લાગ્યું હાય; અથવા તેવા પ્રયત્ન કાઇ સેવા માલૂમ પડે તે તેને શારે ભારે રાજ્યદંડ પણ કદાચ લટકતા કરી દેવાયા હશે. આવા અનેકવિધ ભયને લીધે તેનુ રક્ષણુ કરવાનું છોડી દીધું જ હશે. આ પ્રકારના અત્યાચારા પેાતાના ધર્મ ઉપર થતા જોઇને જૈન સાધુએ અતિ રાજ્યની હદ છોડીને તેની પાસેના પ્રદેશામાં વિહાર કરી ગયા હતા. વળી મહાસમ જૈનાચાર્યાં જે અદ્યાપિ પર્યંત યુથેા ને યુથેામાં અવંતિમાં પડ્યા રહેતા હતા તેમાંના કેટલાય કપાઈ મૂઆ હતા; પણ જે નીકળી છૂટયા હતા તે આ અગ્નિમિત્રની રાજ્યનીતિથી ત્રાહી ત્રાહી પાકારી વર્તમાનકાળે જાણીતા થયેલ
fled into the territories of other rulers.
ભા, પ્રા. રાજ્યવશ ભાગ ૨, પૃ. ૧૪૫. ઇં. હી. કવો. પુ. ૫. આંક ૩ (૧૯૨૯ સપ્ટેંબર) પૃ. ૩૯૯,
(૪૮) સાંચીના અને વિદિશાનગરી પાસેના રૂપાના જે સમુહ જૈન ધર્મીઓના છે તે આવા હડહડતા ધર્મવિરોધી ાનની રાજધાનીની સામે પુરકીયાં કરતા ઊભા રહેવા છતાં, આખાદ છટકી જાય અને અદ્યાપિ પર્યંત અભિમાનપણે તે ઊભા રહે તે ખને જ કેમ ? તે બતાવે છે કે આવાં ધર્માચિહ્નો નષ્ટ કરવામાં તેના પ્રધાન હેતુ તે। દ્રવ્યપ્રાપ્તિના જ હતા. રૂપામાંથી તા કાંઈ દોકડા પણ મળે તેવું નહેતુ' જ, તે દેખીતું છે, તેથી જ તે કિનારા પામતા બચી ગયા લાગે છે.
www.umaragyanbhandar.com