________________
પરિચ્છેદ ]
છે તે છત હતી. વળી
ખળશ્રીએ નાસિકના શિલાલેખમાં કયુ તેણે સૌરાભૂમિ ઉપર જ મેળવી તેને ત્યાં જવાનું એટલા માટે થયું હતું કે, તે પોતાના મિત્ર અતિપતિ શકારિ વિક્રમાદિત્યના સહાયક તરીકે બલ્કે તેના આદેશથી, તે સૌરા ની ભૂમિ ઉપર લડવા ગયા હતા; અને તે લડાઈમાં જ ક્ષહરાટાના અને શકના કચરધાણ વાળા નાંખ્યા હતા ( જુએ રૂષભદત્ત અને દેવણુકના વૃત્તાંતે ૪. સ. પૂ. પર માં ). આ કારણથી જ તે સિક્કામાં ગૌતમીપુત્ર અવ'તિપતિ બન્યા ન હોવા છતાં અવંતિનુ' ચિહ્ન છે; કેમકે તે સિક્કો અવંતિપતિ શકારિ વિક્રમાદિત્યના છે, પણ તે જીત મેળવવામાં મુખ્ય ભાગ ખરી રીતે પોતાના મિત્ર ગૌતમીપુત્ર ભજવેલ હેાવાથી તેણે તેના ચહેરા રાજા નહપાણુના મ્હારા ઉપર પાડવાની છૂટ આપીર હતી.
હવે લિપિ સંબંધી જણાવીએ છીએ. તેના સામાન્ય સિદ્ધાંત એવા છે કે, જે રાજકર્તા હાય તેની ભાષાની લિપિ સવળી બાજુ ઉપર લખાય અને જે પ્રદેશમાં તે સિક્કો ચલાવવાના હોય તે પ્રદેશની પ્રજામાં ખાલાતી ભાષા હૈાય તેની લિપિ અવળી બાજુ ઉપર લખાય. જેમ હાલમાં આપણા હિંદમાં બ્રીટીશ સરકારના સિક્કા પ્રચલિત છે તેમ, આ નિયમ જો ધ્યાનમાં રાખીશું તા પરદેશી પ્રજામાંના—યવન ( Greeks ), યાન ( Bactrians ), પાર્ટીઅન્સ કે પહાઝ, ક્ષdરાટ, તથા શક ( Scythians ) માંના કાણે કયા પ્રદેશા ઉપર હકુમત ચલાવી હતી તે સહેજે
વધુ માહિતી
(૨) આ સ` હકીકત પુ. ૫ માં દલીલપૂર્વક સમાવવામાં આવરો
(૩) ડિમેટ્રીઅસ જન્મથી યાન-એકટ્રીઅન છે. પણ પાછળથી વસાહતના અંગે તેને હિંદી ગણવા રહે છે. જ્યારે મિનેન્ડર જન્મથી ક્ષહરાટ છે પણ યાન સરદારની નાકરીમાં નેડાયેલ હાવાથી તેને યાન ગણી શકાય. જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૯૭
સમજી શકાશે. તે સમજવા માટે ઉપરની સર્વે પ્રામાંથી એક પછી એકના દાખલેા આપણે તપાસીએ. પ્રથમ યવન-ગ્રીક પ્રજા લઇશું. ખરી રીતે ગ્રીક પ્રજામાંના કોઈએ પણ ( જુએ પુ. ૨, સપ્તમ પરિચ્છેદ ) સ્થાયી સત્તા હિંદમાં જમાવી હતી એમ કહી ન શકાય. આ કારણથી તેમના સિક્કા જે કાઈ મળી આવે છે. ( કાં ા અલેકઝાંડરના કે તેના સૂબાઓના જ મળી આવેઃ બાકી તેની પછી આવનાર કાઇના-તેમના નામ માટે જુએ પૃ. ૧૪૫ નું વંશવૃક્ષ-મળી આવે નહીં ) તેના ઉપર તેમની માતૃભાષાના–એટલે ગ્રીક ભાષાના અક્ષરા જ આળેખેલા નજરે પડશે; પણ હિંદની કાષ્ટ ભાષાના અક્ષરે દેખાશે નહીં.
જ્યારે ચેાન પ્રજામાંના પહેલા ત્રણ ચાર રાજાએના–ડિમેટ્રીઅસે જ પ્રથમ હિંદમાં ગાદી કરી છે: જુઓ ઉપરમાં તેનુ વર્ણન–સિક્કા હિંદની ભૂમિ ઉપર શેાધ્યા પણ જડશે નહીં: કદાચ ક્રાઇ રચોખડ્યો દેખાય તે તેના ખુલાસા એમ કરવા રહે છે કે, જયારે તેઓ હિંદમાં લુંટકા કરવા કે ધનસંચય કરવા આવેલ, તે સમય દરમ્યાન કયાંક પડી ગયા હૈાવા જોઇએ. પરંતુ ઉમેટ્રીઅસ અને મિનેન્ડરના સિક્કા મોટા જથ્થામાં મળી શકે, તે સિક્કાઓ ઉપર, તેમની માતૃભાષા જે ખરેાછી હતી તેના અક્ષરો પણ છે, તેમ હિંદુની બ્રાહ્મી લિપિના અક્ષરા પણ છે. તેજ પ્રમાણે પાર્થીઅન્સ અને શકતુ જાણી લેવું. તેમના વતનની ભાષા :પહલ્લી-ખરે છીને મળતી હાવાથી—તે
હિંદમાં કરેલ વસાહતને લીધે તેને હિંદી કહેવા રહે. અથવા જેમ પાઅર્ન્સ અને શકની આગળ Indoઈન્ડો શબ્દ નેડાયેલું છે તેમ ડિમેટ્રીઅસ અને મિનેન્ડરને માટે આપણે Indo-Bactrians કહી શક્શે.
( ૪ ) હાલમાં જે પરશિયન લિપિ છે તે પાછળના કોઈ સમયે પ્રચલિત થઇ હાવી ોઈએ,
www.umaragyanbhandar.com