SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જોઇએ કે, તે કાઇ પણ સ્વતંત્ર રાજકર્તી કામના સીધા વારસદાર નૃપતિ નથી, તેમ આ હિંદની ભૂમિ તે સર્વેને પરભૂમિ જેવી છે જ. એટલે કોઈ અડીભીડીને સમય આવી પડયે તે ત્રણેએ પરસ્પર મદદમાં આવીને ખભેખભા મિલાવી ઊભા રહેવાથી જ સર્વેતુ કામ સરી શકશે. આવા સિદ્ધાંતને અનુસરીને નRsપાણુને ઉત્તર હિંદના કાઇ પણ પ્રદેશ તરફ્ નજર સરખીયે કરવાનું મન થાય તેમ નહેતુ' જ. પછી તે જે જીતવું રહ્યું તે માત્ર દક્ષિણુ હિંદુસ્તાન જ; અને તેના ઉપર આપણે જોઇ ગયા છીએ તે પ્રમાણે, ફત્તેહમદીથી જીત મેળવી લીધી જ હતી. એટલે પછી કોઇ વિશેષ પ્રદેશ મેળવવાના તેના રાજ્યલેાલ શમી ગયા હતા અને હિંદના મધ્ય ભાગ-the heart of India-ઉપર જ શાસન ચલાવવાના સતાય પકડી રાખવા પડ્યો હતા; તેથી કરીને પેાતાની પ્રજા માટે લેાકકલ્યાણના માર્ગ યેાજી તે પૂરા પાડવામાં જ પેાતાના શાસનકાળના શેષ ભાગ ગાળવાનું તેણે શ્રેયકર ધાર્યું હતું અને તે પ્રમાણે જ પોતે વર્યાં છે, જે આપણે આગળ ઉપરના વર્ણને નીહાળીશુ. નહુષાણની રાજગાદી કહેવત છે કે, એક ગલતી કે ભૂલ જો કરવામાં આવે તે તેના આધારે જે જે હકીકતા ગેાઠવાય તેમાં પણ ભૂલ જ થવા પામે છે અને તેને રિણામે ભૂલાની એક હારમાળા જ ઊભી થઈ જાય છે.૩૫ હિંદુ ઉપર ચડી આવનાર દરેક પરદેશી પ્રજાના આખા ઈતિહ્રાસ લખવામાં રાજગાદીનું સ્થાન તથા તેના સિક્કા (૩૫) આ ક્થનના દૃષ્ટાંત તરીકે, મારા પ્રકાશનના ભાગ ખીને જી; જેમાં કેવળ મા 'શના સઘળા પ્રતાપી રાજવીઓનું જ વર્ણન અપાયું છે અને અદ્યાપિ પત જાણવામાં આવેલી હકીકતથી તે કેટલું જીદુક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ચતુ ડગલે અને પગલે આ જ સ્થિતિ માલૂમ પડે છે. અમારૂં' આ કથન કેટલે દરજ્જે સત્ય છે તે આ પરદેશી પ્રજા સંબંધી અત્યાર સુધી જે કાંઈ જણાયું છે તે સાથે, અત્રે વધુ વેલુ તેમનુ' વૃત્તાંત આ પુસ્તકના આખા યે છઠ્ઠો ખંડ જ તેમને માટે અલાયદો કાઢવા પડ્યો છે તે-સરખાવી ખેતાં તુરતજ વાચકવર્ગને જણાઈ આવશે. જે પ્રમાણે નક્કપાણુના પિતા ભૂમકના પાટનગર વિશે મતભેદ હાવાનું જણાયુ' છે તે પ્રમાણે આ નહુપાહુની રાજગાદીનું સ્થાન ઠરાવવામાં પણ બન્યુ છે. કેટલાકે મધ્યમિકા નગરી ઠરાવી છે તા કેટલાકે પુના પાસેતુ' જીતેર ઠરાવ્યું છે; તા .વળી કેટલાક, વર્તમાન દ્વૈતલામની પાસે આવેલા મદસેારને તે પદ અર્પે છે; ત્યારે વળી કોષ્ટક તે સ્થાન તરીકે ઉજ્જૈનોને ગણાવે છે. આમ ભિન્નભિન્ન મત તેના સ્થાન સંબંધી પડે છે. ખરૂ' શું છે તે તપાસીએ. એક વિદ્વાન જણાવે છે કે:-૩૬ The Capital of the kingdom of Nahapana was probably at Junner & not Mandasore as suggested by Prof. D. R Bhandarker. Nahapana's rule was in all probability a long and prosperous one-નહપાણુના રાજ્યનું પાયતખ્ત શહેર સાવસા જીન્નેર હતુ, પણ પ્રેા. દે. રા. ભાંડારકરસૂચિત મંસાર નહેતુ.. સ સંભવિત સ ંજોગેથી ( જણાય છે કે ) નહુપાણતા રાજઅમલ ધણા દી કાળી તથા સમૃદ્ધિ તરી આવે છે તે ઉપરથી ખ્યાલ પણ બાંધી શકારો. ( ૩ ) જીએ જ, ખાં, ૫. રા. એ. સે. નવી આવૃત્તિ ( તેની સાલ ધણું કરીને ૧૯૨૮ ની છે, ) પુ. ૩, પૃ. ૬૪, www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy