SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] રાજ્ય વિસ્તાર ૩૭ હેય એમ તેમનું માનવું થતું નથી. તેમનું આ હતે તે જીતી લીધું છે અને ત્યારથી પિતાની કથન વ્યાજબી લાગતું નથી. કેમકે એક વખતે હિંદમાંની રાજધાની તરીકે તેણે મથુરાને પસંદ કરી એમ કહે છે કે તેની સત્તા ઠેઠ કાબુલની ખીણુ, છે. આ બન્ને છતને ઈ. સ. પૂ. ૭૯ ના બનાવ હેરાત અને કંદહાર સુધી હતી અને બીજી તરીકે સેંધવી પડશે. તે પછી તુરત જ તે વખતે વળી એમ કહે છે કે તેણે ગાંધારની પુષ્ક- મરણ પામે છે. તેની પાછળ “અઝીઝ પહેલો ળાવતી અને તક્ષિલા નગરીઓ પણ જીતી લીધી મથુરાપતિ થયો છે. મેઝીઝને અને અઝીઝને હતીઃ એટલે ભૂગોળનું જરાપણું જ્ઞાન ધરાવનાર કાંઇ સગપણ સંબંધ હતા કે કેમ તે જણાવ્યું કહી શકશે કે આવી સ્થિતિમાં તો તે કાબુલની ખીણ નથી. પણ મારું માનવું એમ થાય છે કે બને માંથી બિબર ઘાટના રસ્તે થઈને જ હિંદમાં પ્રવેશેલે વચ્ચે પિતા પુત્રને સંબંધ છે જોઈએ. તે હે જઈએ છતાં તેમના જેવા ઇતિહાસના બાબત આપણે આગળ ઉપર ચર્ચીશું. પણ ઊંડા અભ્યાસી તેમ બન્યું હોવા વિષે–એટલે કે અત્ર એક બીજો પ્રશ્ન વિચારો રહે છે. શહેનતે ઉત્તરમાંથી નહીં ચડાઈ લાવવા વિશે શંકા શાહ મેઝીઝે એકજ વર્ષમાં પંજાબ અને મથુરા બતાવે છે તથા વધારામાં કહે છે કે તે અફગા- જીતી લીધાં અને ત્યાંના ક્ષહરાટ મહાક્ષત્ર નિસ્તાનની દક્ષિણેથી બલુચિસ્તાનમાં જઈ ત્યાંથી જેમને અધિકાર ત્યાં ૩૦-૩૫ વર્ષો થયાં બેલનઘાટ દ્વારા પ્રથમ સિંધ દેશ તરફ ઉતરેલા જામી પડ્યો હત-તથા પ્રજાને કે તેમને પરસ્પર હતું અને ત્યાંથી જ સિંધુ નદીના જળ માર્ગે કોઈ દિવસ અથડામણ થઈ હેય એમ જણાવ્યું પંજાબમાં આવ્યો છે. તે આ કથન કાંઈક નથી, તેમ તેમની શારીરિક નિર્બળતા, રાજકીય તપાસ માગે છે. તેમને આમ ઉચ્ચારવાનું શું - નાલાયકાત, કે વહીવટી કમ આવડત પણ ઇતિકારણ મળ્યું હોવું જોઈએ? એક જ જવાબ હાસમાં શોધી જડતી નથી છતાં તે બન્ને પ્રદેશના દેવો પડશે કે મેઝીઝને તેમણે શક પ્રજાને રાજવીઓ કોઇપણ સામનો કર્યા વિના કે તે ધાર્યો છે અને પિતાની માન્યતા સાચી ઠરાવવા કાજે સર્વેમાં અંદર અંદર ઝપાઝપી કે ખુનામરકી આ બધી દલીલનું ચક્ર તેમને ગોઠવવું ૩૯ પડયું નીપજાવે તેવાં જંગી યુદ્ધ મચાવ્યા વિના, એકદમ છે તથા બુદ્ધિમાં ન ઉતરે તેવી વિગતો કપનાથી તાબે થઈ જાય અથવા રાજ્યની લગામ આક્રમણ ઉભી કરીને ગોઠવવી પડી છે. તેની પિકળતા કારને સેંપી દે, તે નહીં સમજાય તેવા પ્રસંગે આપણે પૃ. ૩૦–૧૦ સુધી વિસ્તાર પૂર્વક ચર્ચા કહી શકાય. જ્યાં સુધી કાંઈ મજબૂત પુરાવા કે છે ત્યાંથી જોઈ લેવી. એટલે અહીં પાછળ સત્યશીલ હકીકત જણાય નહીં ત્યાં સુધી તે તેને તાજી કરવાની જરૂર રહેતી નથી. માત્ર અનુમાન જ કરવાં રહે છે, તેમાંનું એક એમ આ પ્રમાણે ગાંધાર દેશ જીતી લીધા બાદ લાગે છે કે, ફિલાને પાતિક અને મથુરાને હિંદના એક રાજકર્તા તરીકે તેની કારકીર્દી સંડાસ બને મોટી વયે મહાક્ષત્રપ થયા હોવાથી શરૂ થઈ કહેવાય. તે પ્રાંત જીત્યા પછી ટૂંક તેમજ તેમના રાજવહીવટ ૩૫-૩૫ વર્ષથી પણ સમયમાં જ આગળ વધીને તેણે, ક્ષહરાટ મહા અધિક કાળ ચાલેલ હેવાથી, લગભગ ૮૦-૦૦ ક્ષત્રપના આધકાર તળેનો બીજો સૂરસેન પ્રાંત જે વર્ષની ઉમરના થઈ ગયા હતા. વળી સંભ(૩૯) જુઓ ઉપરમાં દલીલ નં. ૧ (૪૦) તેમ તે સામા પક્ષે મેરીઓ પણ માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy