________________
nિgin
-
- -
-
-
દ્વિતીય પરિચ્છેદ
સંક્ષિપ્ત સાર–પુષ્યમિત્રની ઉત્પત્તિ અને ઓળખ-તેણે બતાવેલી સ્વધર્મ પ્રત્યેની લાગણી અને કરેલ ધર્મપ્રચારનું વર્ણન –
(૧) કલિંગાધિપતિ ચક્રવર્તી ખારવેલ(૨) પ્રવંશના સ્થાપક રાજા શ્રીમુખ (૩) યવન સરદાર મિનેન્ડર-મિરેન્ડર અને (૪) મગધસમ્રાટ બૃહસ્પતિમિત્ર આ ચાર વ્યક્તિઓને ઈતિહાસવેત્તાઓએ પુષ્યમિત્રના સમકાલીન ગણાવેલ છે. તેમાં રહેલ સત્યાત્યની લંબાણથી લીધેલ બારીક તપાસ તથા પુ. ૧, પૃ. ૧૫ર થી ૧૫૬ ઉપર લખેલ વર્ણનની સરખામણી કરી, બાંધી આપેલ છેવટને નિર્ણય–
પં. પતંજલી મહાશય અને પુષ્યમિત્રના જીવ ઉપર પ્રકાશ તથા તેમના ધર્મ પ્રચાર વિશેની કાંઇક ઝાંખી-મહાશય પતંજલીની ઉત્પત્તિ, ઉમર તથા સમય વિશેની વિચારણા-તે બન્નેના ચારિત્રની લંબાણ તપાસ અને તેમના જીવન બનાવે ઉપરથી કરવી પડેલી કેટલીક સરખામણી--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com