SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના મંદવાડને અંગે થોડું મોડું થયું છે. તેમ વળી લેખકે પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે પુસ્તકને ચાર ભાગમાં પ્રગટ કરવું કે પાંચમાં, તે પ્રશ્નના નિર્ણય માટે પણ કાંઈક ખમવું થયું હતું. અંતે નિર્ણય ઉપર આવીને તેને અમલમાં મૂકી દેવાયો છે. હવેનાં બાકી રહેતાં બે પુસ્તક જલદી પ્રગટ કરી શકાય અને બની ગયેલ ઢીલને બદલે વાળી અપાય એટલી જ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. ચાર વિભાગના આખા સેટની કિંમત રૂા. ૨૭ પ્રથમ રાખી હતી અને હવે પાંચ થશે તે પણ રૂા. ૨) વસજ રાખવાની છે. કેમકે પુસ્તકનું દળ જે વધારાયું છે તે અમારા તરફથી સ્વેચ્છાએ થયું છે, તેથી તેને બે ગ્રાહકને શીરે નાંખી શકાય નહીં. એટલે એમ ઠરાવ્યું છે કે, અત્યાર સુધી જે ગ્રાહક થઈ ચૂક્યા છે તેમને પાંચમો ભાગ માત્ર બંધાઈ અને પરચુરણ ખર્ચ માટે નામના આઠ આના લઈને, મફત આપ. એટલે કે તેમને પાંચ ભાગ રૂા. ૨૦+ ના=૨વામાં પડવા જશે. વળી કઈ જાતની ખબર આપ્યા સિવાય પણ કિમત વધાર્યોને દોષ અમારે માથે ન આવી પડે, માટે ચોથા ભાગ પ્રગટ થાય ત્યાંસુધી ગ્રાહક થનારને માત્ર એક રૂપીઓ વધારે લઈને એટલે કે રૂા. ૨૦+૧=૨૧) એકવીસમાં પાંચ ભાગ આપીશું. પરંતુ ચોથ ભાગ બહાર પડી ગયા બાદ તે આ લાભ ખેંચી લે જ રહે છે. છૂટક કિંમત રૂ. ૨૫) ને બદલે હાલ તે રૂા. ૨૭) સત્તાવીસ ઠરાવાયા છે. પુસ્તકના પ્રકાશન પરત્વે જે જે સાધને–વ્યક્તિગત, અગર સંસ્થાઓની માલિકીના સાધને–કિંચિત યા મોટા પ્રમાણમાં ઉપયોગ કરાયો છે તે સર્વેને અંતઃકરણ પૂર્વક આભાર માનવાની રજા લઈએ છીએ. આટલું નિવેદન પ્રકાશનને અંગે છે. આપણે હિંદ દેશમાં તે પ્રકાશનનું તેમજ વેચાણનું એમ બને કાર્ય એકને જ કરવાં પડતાં હોવાથી તેને અંગે પણ બે બેલ જણાવી લેવા ઈચ્છા થાય છે. પ્રથમ પુસ્તક બહાર પડી ગયા પછી અને દ્વિતીય પ્રગટ થયું તે પૂર્વેના અંતરકાળે, વેચાણ કરતાં અમને જે મુશ્કેલી પડી હતી, તેટલી બીજા અને ત્રીજા ભાગની વચ્ચેના ગાળામાં પડી નથી તેટલું ખુશી થવા જેવું છે, તે માટે બે કારણ અમારી નજરમાં આવે છેઃ એક તે આ કાર્ય ઉપાડવાની રીતિમાં અમારે અનુભવ વધતો જાય છે તે તથા બીજું અમારી પ્રમાણિકતાને અને કાર્ય પાર ઉતારવાની ચીવટમાં સામાન્ય જનતાને અમારામાં વિશ્વાસ બંધાતા જાય છે તે છે. છતાં એક વસ્તુ સ્થિતિ નજરે પડતી જાય છેજ. ગુજરાતી પ્રજા વિશે સામાન્ય માનતા એવી પ્રચલિત થઈ પડી છે કે, તે વ્યાપારમાં વિશેષ મશગુલ રહેતી હોવાથી વિદ્યા પ્રત્યે બે દરકાર અને બેકદર રહે છે. આવી સ્થિતિ વિદ્યાના સાહિત્યના દરેક અંગ તરફ જ્યાં પ્રવર્તી રહી હોય ત્યાં સંશોધન વિષયનાં આવાં પુસ્તકો પ્રત્યે તો તથા પ્રકારની શિથિલતા વિશેષ પ્રમાણમાં જ અનુભવાય તે દીવા જેવું ખુલ્યું છે. તેવા સંજોગોમાં, બુકસેલરો કે જેમને પિતાના કબજામાં હજારે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy