SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ આભીર, શાક અને [ એકાદશમ છે. વળી માતગોત્ર ઉપરથી મારી પુત્ર તરીકે કે થાપણ તરીકે મૂકી છે (૩) તેને ઉપયોગ ઓળખાય છે; દાતા તરીકે ભક્તાણું વિષ્ણુ ત્રિરશ્મિ પર્વત૧૦ ઉપરના એક વિહારમાં વસતા દત્તા છે, જે શકન્નતિની સ્ત્રી છે; વળી તેણી સાધુના દવાદારૂમાં કરવાને છે (૪) દાન શક અગ્નિવમનની પુત્રી, રેશીલ ગણપની ભાર્યા દેનાર બાઈ છે. તે શક જાતિની છે (૫) લેખ અને ગણપક વિશ્વવર્મનની માતા થાય છે. સંસ્કૃતમાં મુખ્યતઃ છે. આ હકીકતમાંથી સાર શિલાલેખ સંસ્કૃતમાં છે તથા તેમાં પ્રાકૃતિની એ નીકળે છે કે (૧) ઈશ્વરસેન રાજા પોતે કાંઇક છાયા પણ છે. આટલા ઉલ્લેખથી જોઈ આભીર જાતિને છે (૨) દાન દેનાર શક શકાશે કે (૧) માઢરપુત્ર રાજા અશ્વસેન જાતિના છે એટલે શક અને આભીર બંનેને આભીર, જેના બાપનું નામ શિવદત્ત આભીર કાંઈક સગપણ પણ હશે (૩) દાન દેવાની છે તેના રાજ્ય નવમા વર્ષે દાન માટે રકમ જુદી રીત તથા શિલાલેખની ભાષા અને પદ્ધતિ૧૩ કાઢી છે (૨) રકમ વેપારી મંડળમાં વ્યાજુ રૂષભદત્ત અને નહપાણની પેરે જ તરી આવે છે; (૫) આંધ્રપતિઓ પછી જે વંશે ઉદભવ્યા છે તેમાંના એક તરીકે પુરાણકારોએ આભીરને પણ ગણા છે. (જુઓ કે. આ. કે. પ્રસ્તા, પૃ. ૧૩૪) આંધ્રપતિએ પિતાને, પોતાની જનેતાના ગોત્ર ઉપરથી ઓળખાવતા હતા તે પ્રથા જાણીતી છે ( જેમકે ગતમીપુત્ર, વસિષ્ઠ પુત્ર, માઢરીપુત્ર ઈ.) એટલે આંધ્રપતિની પાછળ આવનાર આભીરેએ પણ તે રીત અપનાવી લાગે છે અથવા તો તે બને પ્રજને કાંઈક સંબંધ હોય એમ પણ અનુમાન દેરી શકાય છે. વળી નીચેની ટી.૮ તથા ૧૨ સરખાવે. ૧) રૂષભદત્તે પિતાને શક નતિને. જણાવે છે. અહીં વિષ્ણુદા પોતાના શ્વર પક્ષને શક કહે છે તેમ તેને પિતા અનિવમન પણ પિતાને શક કહે છે એટલે કે વિષ્ણુદત્તનો પિતૃપક્ષ તથા શ્વસુરપક્ષ બને શક નતિના છે. એટલે કે રૂષભદત્ત, વિષ્ણુદત્ત, અગ્નિવર્મન વિગેરે એક જ પ્રન છે. ઉપરની નં. ૫ અને ૬ ટકાનું એકીકરણ કરતાં સાર એ નીકળો કે, આંધ્રપતિઓ, આભીર પ્રન તથા શક પ્રજને કાંઈક કાંઈક સગપસંબંધ હોવો જોઈએ. વળી તે અનુમાન નીચેની ટીકા નં. ૮-૧૨ થી પ્રબળ બને છે. (૭) લેખની લિપિ પણ નહપાણ અને ભદત્તના જેવી જ ગણી શકાય. લેખન પધ્ધતિ માટે નીચેની ટી. નં. ૧૩ જુએ. (૯) દાન આપનાર શક પ્રજની બાઈ છે, તેના સગાંવહાલાં શક છે; છતાં આભીર રેનનું નામ શિલાલેખમાં આનંદથી લેવાય છે; જે અમુક રાનના રાજ્ય અમુક વખતે આ દાન દેવાયું. જે રાજના સમયે દાન દેવાય તેનું નામ તે તેની પ્રન પણ લખે; તે સામાન્ય દેવે કહેવાય. પણ ફલાણા રાજના રાજ્ય અમલને અમુક સમયે તે નિર્દેશ જે કરાય, તે તે પસ્પર સંબંધ વિના ન જ બની શકે. (ઉપરની ટી. નં. ૫ તથા ૬ તેમજ નીચેની ટી. નં. ૧૨-૧૩ ની હકીક્ત સરખાવે.) (૯) ઉપરની ટી. ન. ૨; તથા નીચેની ટીનં. ૧૩ જુઓ તથા સરખા પૃ. ૩૧૮ નું લખાણ. (૧૦) ત્રિરહિમ પર્વતeત્રણ કિરણ-ર ગે જેનાં છે તે પર્વત. તેનું સ્થાન ગોદાવરીનાં મૂળવાળા પ્રદેશમાં નાસિક શહેરવાળા ગેવર્ધન પ્રાંતમાં આવેલું છે એમ આ ઉપરથી સમય છે; કેમકે શિલાલેખનું પોતાનું રયળ જ નાસિક શહેર છે અને ઈશ્વરસેનને રાજ્યપ્રદેશ પણ તેજ છે. રૂષભદત્ત, નહપાણ વિગેરેનાં દાનપત્રને પ્રદેશ પણ અહીં જ છે. ઉપરની ટી. નં ૨ તથા નીચેની ટી. નં. ૧૪ સરખા. (૧૧) ઉપરની ટી. નં. ૨ નું લખાણ સરખાવે. (૧૨) ઉપરની ટી. નં. ૬ તથા ટી. નં. ૮ તેમજ નીચેની નં. ૧૩ સરખા: (૧૩) પદધતિ એમ છે-વર્ષ, રૂત, મહિને અને દિવસ એમ ચાર વિગતે રૂષભદત્ત પિતાના શિલા લેખમાં આપી છે તેમ ઇથરસેને પણ આપી છે, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy