________________
પરિચ્છેદ ]
( ૪ ) ત્રિરશ્મિ પર્વત નાસિકની આસપાસના ગાવન પ્રદેશમાં જ આવેલ૪ છે, જ્યાંના અધિપતિ ઇશ્વરસેન છે૧૫ ( ૫ ) ઇશ્વરસેનની માતા માઢરી ગાત્રની ૧૬ છે તે ઉપરથી આ આભીર પ્રજાને આંધ્રપતિ ૧૭સાથે કાંઈક સગપણુ સબંધ હોવાના ખ્યાલ ઊભા થાય છે.
( ૨ ) ત્રૈકૂટક વશની ઓળખ માટે શિલાલેખ નં. ૪૪, પારડીના ૧૮ છે. તેમાં Dharasena, year 207 of the Traikutaka era, 13 th day of the bright half of Vai
વૈટકોના સબંધ
એટલા જ છે કે રૂષભદત્તના સમયે ક્ષહરાટ સંવતની સ્થાપના થઈ ગઈ હતી તેથી તેણે તે સ'વતના આંક જણાવ્યા છે; જ્યારે ઈશ્વરસેનને સંવતસર જણાયા ન હાવાથી (તેના કારણ માટેની નીચેની ટી નં. ૨૪ વાંચો) તેણે પોતાના રાજઅમલનું વર્ષાં જ દર્શાવ્યું છે.
આ ઉપરથી સમનરો કે રાક અને આભીર પ્રશ્નને સંબંધ હતા જ (સરખાવા ટી. નં. ૫, ૬, ૮ તથા ૧૨) (૧૪) ઉપરની ટી નં. ૨ ના અંતિમ ભાગ, તથા ન', ૧૦ સરખાવે.
(૧૫) ઉપરની ટી. ન. ૩ જીએ. (૧૬) સરખાવા ઉપરની ટી. નં. પ,
(૧૭) સરખાવા ઉપરની ટી, ન. પ.
(૧૮) આ પારડી શહેર સુરત જીલ્લામાં આવેલું છે. અત્યારે પણ તે જ નામથી તે ઓળખાય છે. બી. બી. સી. આઈ. રેલ્વેનું તે સ્ટેશન છે. ત્રૈકૂદ્યવંશી રાજાની હકુમતને! આ પારડીના તથા લેખન. ૪૫ કન્હેરીને પ્રદેશ એમ બન્ને પ્રદેશા ઉપર જણાવેલા આભીર રાજા ઇશ્વરસેન તથા રૂષભદત્તના દાનપત્રના પ્રદેશવાળા જ છે કે જેમાં ત્રિરશ્મિ પત આવેલ છે.
(૧૯) આ લેખની પદ્ધતિમાં વર્ષ, માસ, પક્ષ અને દિવસ લખેલ છે પણ તુનું નામ મૂકી દીધું છે; જે પધ્ધતિ રૂષભદત્ત અને નહપાણની છે. જીએ ઉપરની ટી, નં. ૧૩, આ સાથે ચઋણ્વશી રાજાની પદ્ધતિ સરખાવશે। તા માલુમ પડશે કે, આ ધરસેન ત્રૈકૂટકની
re
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૭૭
sakha=ધરસેન ત્રૈકૂટક સંવત ૨૦૭ ના વૈશાખ શુદિ ૧૩ ના દિવસે૧૯ એમ લખેલ છે. વળી શિલાલેખની વિગતમાં જણાવે છે કે તેણે અશ્વમેધ યજ્ઞ કર્યાં છે૨૦ ઈ. છે. અને ખીજો લેખ નં. ૪૫ કન્હેરીને૨૧ છે તેમાં year 245 of the increasing rule of the TraiKutakas=ત્રકૂટાના વૃદ્િગત રાજ્ય૨૨ અમલનાં ૨૪૫ વર્ષે ૨૩ એમ લખ્યુ છે. આ લખા ણુથી એમ સાર કાઢી શકાય છે કે (૧) ધરસેન ઇ, જે રાજાએ છે તેના વંશ ૨૪ત્રકૂટક
પદ્ધતિ રૂષભદત્ત અને ઋણુની વચ્ચેની છે. ખો ચાણ પધ્ધતિને જ વધારે મળતી છે.
(૨૦) શિલાલેખમાં આ વસ્તુને વિજયના ચિહ્ન તરીકે જણાવવાના ઉદ્દેશ દેખાય છે, એટલે તે રાજ વૈદિક મતાનુયાયી હતા એમ બતાવાય છે. આ હકીકત તેના સિક્કામાં કોતરેલ તેના બિરૂદ ઉપરથી પણ સાબિત થાય છે . માત્ર સવાલ એ જ રહે છે કે, તે ધમ તેણે અ’ગીકાર કરેલ કે તેના પૂર્જાથી ચાઢ્યા આવતા હતા? વધારે સભવ તેણે જ પ્રથમ વાર સ્વીકાર્યો હરો એમ
અનુમાન ઉપર જવાય છે.
(૨૧) આ ગામ નાસિક જીલ્લામાં આવેલુ છે. (૨૨) વૃદ્ધિંગત શબ્દ એમ સૂચવે છે કે, તે રાજ્ય અથવા તેમના વંશ હજી બહુ જીજ સમય પહેલાં જ સ્થપાયા હતા અને ધીમે ધીમે તેની વૃદ્ધિ-રાજ્યવિસ્તારની-થતી જતી હતી; છતાં; તેમણે સંવતના આંક ખસે ઉપરના વાપર્યો છે તેના કારણ માટે નીચેની ટી. ન. ૨૩ તથા ૬૪ જી.
(૨૩) તેમણે સંવત્સરનો આંક ખસા ઉપરા વાપર્યો છે. તે એમ સૂચવે છે કે, તેમનો વશ ભલે હમણે થોડા વર્ષથી જ હયાતીમાં આવ્યા છે છતાં તેઓ જે સ'વતસરના ઉપયોગ કરે છે તે બહુ જૂનો છે; અને જૂના છે છતાં તેને વળગી રહ્યો છે એટલા માટે કે, તે સંવતસરની સ્થાપના સાથે પેાતાને સંબંધ હતા (જીએ ટી. નં. ૬૪)
www.umaragyanbhandar.com