SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ મોઝીઝને [ અષ્ટમ આપણે જાણતા નથી. પણ પાર્ટીઅન શહેનશાહ મીગ્રેડેટસ બીજાના ધી ગ્રેઈટના-સમયે મોટી રાય કાંતિ થતાં, કેમકે તે અરસામાં પાસેના બેકટ્રીઆ રાજ્ય જે યોન પ્રજાને રાજા હેલીએકસ રાજ્ય કરતો હતો તેના વંશને અંત આવી ગયો હતું એટલે ત્યાં રાજગાદી મેળવવા માટેની ગડબડ મચી રહી હતી-બેકટ્રીઆના રાજ્યને કેટલેક ભાગ ખાસ કરીને હિંદ તરફ આવવાના માર્ગમાં વચ્ચે આવતો અફગાનીસ્તાનનો ભાગ, તેણે કબજે કરી લીધો હત; અને તે છતાયેલા પ્રાંત ઉપર પોતાના પ્રતિનિધી તરીકે મેઝીઝ (Mauses) ને નીમ્યા હતા. આ મેઝીઝને સત્રસૂબા તરીકે ન ઓળખાવતાં, રાજા તરીકે જ્યારે ઓળખાવાયો છે (જુઓ તેના સિક્કાઓ) ત્યારે અનુમાન થાય છે કે તેને અધિકાર-દરજજો. સૂબા કરતાં વિશેષ હેવો જોઈએ. વળી તેને સિકકા પાડવાની અને ચલાવવાની પરવાનગી પણ આપી છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે તેની પદવી પણ ઉંચી જ હશે. આ બે મુદા ઉપરાંત, ક્રાંતિના સમયેજ નવા છતાયેલા પ્રાંત ઉપર થયેલી તેની નિમણુંકને પ્રશ્ન જ્યારે વિચારીએ છીએ, ત્યારે સહજ અનુમાન કરાય છે કે તે મૂળ ગાદીના રાજકુટુંબ સાથે ખાસ અંગત અથવા તે વિશેષ નિકટ સંબંધ ધરાવતો હોવો જોઈએ. વળી આ અનુમાનને (૨૮) જે તેમનાં આગળ લખેલ ચરિત્રના આલે ખન ઉપરથી સમજાશે. (૨૯) જુએ પૃ. ૩૧૨ ઉ૫ર ટાંકેલુ. કે. પી. ઈ. નું ૫ ૫૬૭ નું ટાંકેલું અવતરણ; ખાસ કરીને “After the reign of Mithradates.' q141 PIUÈ સમજાય છે કે આ ખળભળાટના સમયે જ શિસ્તાનમાંથી શક પ્રજનું એક ટેળું હિજરત કરી હિંદમાં આવીને ક્ષત્રપ ભૂપકના રાજ્ય આવી વસ્યું હતું. જેમાં ભૂમકને પુત્ર નહપાણના જમાઈ રૂષભદત્તના પિતા તથા અન્ય કોટુંબિક પણ હેવા જઇએ. (વિશેષ અધિકાર પુષ્ટી કરનારાં કેટલાંક તત્ત્વ, ખૂદ મોઝીઝના જ (જે નીચે લખેલ બનાવ ઉપરથી સમજાશે) જીવનમાંથી તેમજ તેના અનુયાયીઓએ પાળેલ રાજકીય સિદ્ધાંતોથી૮ મળી આવે છે. કેમકે રાજા મીગ્રેડેટસનું મરણ ઈ. સ. પૂ. ૮૮માં થતાં તેની પાછળ જે બે ત્રણ બળહીન અથવા દમ વગરના નાના રાજાઓ ગાદીએ આવ્યા છે તથા જેમની તાબેની શિસ્તાન પ્રાંતમાં વસનારી શક પ્રજાએ, અવ્યવસ્થિત સ્થિતિ ઉભી કરી૨૯ અથવા કહે કે ખળભળાટ મચાવી-બળ ઉપાડ્યો છે, તે રાજાઓના સમયે રાજા મેઝીઝની તરફેણમાં રાજકીય વાતાવરણ એટલું બધું સાનુકૂળ થઈ પડયું હતું, કે જે તેણે ધાર્યું હોત તો પાથઆની મૂળ ગાદી પણ હસ્તગત કરી લીધી હતઃ પરંતુ તેવું કોઈ પગલું ભર્યું નથી તે સ્થિતિ જ બતાવે છે કે તે પોતે મૂળ ગાદીને વફાદાર અને નિમકહલાલજ રહ્યો છે. એટલું જ નહીં પણ તે બળવાને અંગે પાર્થીઆની રાજકીય પરિસ્થિતિ વિશેષ તંગ બનતાં છતાં પોતાના પ્રાંતની જ પડખેની પશ્રિમદીશા એ એટલે પાર્થી આ તરફ ન વધતાં ખસીને માર્ગ આપવો અને શાંતિ સ્થાપવી'૩૦ તે ન્યાયે ઉલટી દીશાએજ-એટલે પૂર્વતરફ હિંદની બાજુએજ-તેણે વધવાનું દુરસ્ત વિચાર્યું છે. આ પ્રકારના તેના વર્તનથી સમજાય છે કે તે રાજકુટુંબના જ સભ્ય શક પ્રજા તથા રૂષભદત્તના વૃત્તાંતને જુઓ.) (૩૦) આ કલ્પના પ્રમાણેજ સંગે હોય અને હતા એમ દેખાય છે (કેમકે તે બાદ પણ નાના નાના સમય સુધી રાજસત્તા ભોગવતાજ બાદશાહો ગાદીએ આવ્યા છે) તો બેધડક કહી શકાય કે તેમણે કૈટુંબિક પ્રેમ જળવીને, અંદર અંદર લડતાં અને ગાદી મેળવવાનો પ્રયત્ન કરતાં (રાજ્યમાં ખળભળાટ હોય ત્યારેજ આવી સ્થિતિ હમેશા ઊભી થાય છે) કુટુંબી જનોથી ખસી જવાને માગ લીધે હતે (જેની ખાત્રી તેના અનુયાયીઓએ બતાવેલા વર્તન ઉપરથી મળી આવે છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy