________________
પરિચ્છેદ ]
આદિ ચિહ્નો છે; જ્યારે ચòષ્ણુના સિક્કામાં સૂર્ય ચંદ્રની જ નિશાનીઓ છે. એટલે કે નહુપાશુ અને ચòષ્ણુના સિક્કા પરસ્પર મળતા આવતા નથી; જેથી એમ જરૂર કહી શકાય કે, તે બન્ને એક જ પ્રજાના નથી એમ દેખાય છે. મિ. વિન્સેટ સ્મિથ૯ પશુ નહુપાહુના સિક્કા વિશે વિવેચન કરતાં મિ. રેપ્સનના ઉપર ટાંકુલ અભિપ્રાયને મળતા જ ઉદ્ગાર કાઢે છે. તે તે વળી સાક્ શબ્દોમાં જણાવે છે કે-The coin. age of Chasthan and his successors is quite different (from that of Nahapana, Hagama and Hagamasha= ચણુ અને તેના અનુજોના સિક્કા ( નર્કપાણુ અને હગામાશના સિક્કાઓથી ) તદન નિરા ળાજ છે . અહી કૌંસમાં લખેલ અક્ષર મે ઉમેર્યાં છે; પણ મિ. સ્મિથના ઉપર પ્રમાણેના શબ્દો નહપાણ છે. તું વર્ણન લખતાં ઉચ્ચા રાયલા હોવાથી વાચકવર્ગને જલ્દી સમજણુ પડે એટલા માટે મારે જોડવા પડયા છે. આ ઉપરથી સમજાશે કે નહપાણુ અને ચણુ જુદી જ જાતિના છે. ( ૬ ) નહપાણુના સિક્કામાં જે શબ્દો લખાયા છે. તે ખરે।ઠી ભાષાના જ્યારે
;
ચણની જાતિ
(૮૯ ) જીએ અ. હિ. ઇં, ત્રીજી આવૃત્તિ પૃ. ૨૧૭, ( ૧૦ ) પુ. ૨ માં ન. ૪૨ ના સિક્કો બતાવ્યા છે તેમાં ચઋણના પિતાને ‘રક્ષા' શબ્દ નેરેલ લાગે છે, સખાવા ઉપરની ટી. નં ૭૧ તું લખાણ,
( ૧ )જુ બુદ્ધિપ્રકાશ પુત્ર પુ. ૮૦, અંક ૧, પૂ. ૫૫, લેખકનું નામ ધનપ્રસાદ ચ`દાલાલ મુનશી છે, ( ૧૨ ) જયાં સુધી મારી જાણમાં છે ત્યાંસુધી પ્રથમના શાંડા રાજાએ આ ઉપાધિગ્રહણ રી લાગતી નથી, છતાં અત્યારે આ વિષયની ચર્ચામાં ઉતરવાનુ` પ્રયેાજન નથી, સરખાવા ઉપરની ટી, ન', ૧૪,
(૯૩) આ સ્વામિ શબ્દ સ્વતંત્રતા:ચા છે કે કેમ, તે હુ સ્પષ્ટરીતે કહી શકતા નથી, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૨૧
..
ચઢના સિક્કાની ભાષા તદૃન જુદી જ છે. ( ૭ ) ચઢશે અતિપતિ બન્યા પછી પણ મહાક્ષત્રપ નું બિરૂદ જારી રાખ્યુ છે, જ્યારે નહપાણે તુરત રાજા નામ જોડવા માંડયુ' છે.૯૦ એટલે નહપાણુ જિંદું પ્રજાને વિશેષપણે મળતા આવતા હતા.
་་
46
60
( ૮ ) એક અન્ય લેખક જણાવે છે કે, ક્ષત્રપ વશના ( તેમના ભાવાથ ચષ્ઠવંશને ઉદ્દેશીને કહેવાના થાય છે ) બધા રાજાની પૂર્વે સ્વામિ ” ઉપાધિ લગાડેલી મળે છે૯૨ વખતે એસ્વત ત્રતાસૂચક બિરૂદ હશે. ક્ષઙરાટ વંશના ક્ષત્રપ ( નહપાણુ કહેવા માંગે છે ) અથવા મથુરાના શક રાજાઓની (રાજીવુલ વિગેરે કહેવાના આશય શે ) પૂર્વે એ બિરૂદ લગાડેલુ જણાતું નથી. '' જેથી લેખક મહાશયને મત એમ થાય છે (૧) ક્ષત્રપવશના એટલે ચઢવશી રાજા. પોતાને સ્વામી નામથી ઓળખાવતા હતા. (૨) જ્યારે ક્ષઉરાટના વંશના, એટલે નહપાણુના વંશના ક્ષેત્ર આ ઉપાધિ લગાડતા નહાતા ( ૭ ) તેમજ મથુરાના શક રાજાજ કે જે પણ ક્ષત્રપ ગણાતા, તેઓ પણ આ ઉપાધિ ધારણ કરતા નહેાતા.
મહાક્ષત્રપના પ૬ કરતાં જરૂર તે પદ નાનું હતુ. એમ તા કહી શકાય તેમ છે જ: જેને લગતું વિવેચન પુ ૪ ના અંતે ચઋણવ’શની હીતે જીએ,
(૯૪ ) મથુરાના ક્ષત્રપોને તેમણે રાક અતિના શા ઉપરથી જણાવ્યા છે તે ખુલાસા કરેલ નથી.
[ મારૂં ટીપણ-પણાખરા ઇતિહાસકારોએ શક, સહરાટ, ચલન, યાત કે તેવા બધા પરદેશી પ્રજાને લગતા શબ્દોના ભેદભાવ બહુ ઊંડાણથી વિચાર્યું જ લાગતા નથી. જીએ આ ખડના પ્રથમ પરિચ્છેદમાં જણાવેલ વિચાર।; એટલે જ અનેક ઐતિહાસિક સત્યાને ઊકેલ મુશ્કેલીભર્યા થઈ પડયો છે. ]
www.umaragyanbhandar.com