________________
૨૧૬
નહષાણ અને
[ ચતુર્થ
ણને મળે છે. મતલબ એ થઈ કે, જેમ મહારાજા પ્રિયદર્શિન વેપારવૃદ્ધિને માટે સતત કાળજી ધરાવતો હતો તેમ રાજા નહપાણ પણ તેના જેવો જ લાંબી નજરે કામ લેવાવાળો રાજવી હતા. તેથી જ તે બન્ને રાજાની પ્રજા સંતેવી અને સુખી બની રહી હતી. તે જ પ્રમાણે તે બન્નેને રાજ્યઅમલ પણ જનકલ્યાણકારી ગણાઈને વખણાયો હતો તથા રાજ્યની સંગીનતા અને મજબૂતાઈ પણ વિશેષ મનાતી હતી ૭૦ ( સરખાવો પૃ. ૧૫૬ ઉપર ટાંકેલું અ. હિ. ઈ નું અંગ્રેજી શબ્દવાળું અવતરણ તથા તેને લગતી ટી. નં. ૪૪ તેમજ આ પારિગ્રાફે ટી. નં. ૧, ૨, ૬૩ ની હકીકત. )
- રી નહપાણ એક તો અતિપતિ બન્યો છે. વળી તેણે એક હિંદુ રાજાને શોભે
તેવું “નરવાહન, નભવાહન' અવંતિપતિ વાળું નામ તેમજ “રાજા” હોવા છતાં નામનું બિરુદ પણ ધારણ ક્ષત્રપ સાથે કર્યું છે. એટલે જેમ અન્ય વર્ણન કેમ? અવંતિપતિના વંશને ઇતિ-
હાસ પૃથક પૃથક પરિચ્છેદ કે ખંડ પાડીને વર્ણવે છે, તેમ રાજી નહપાને પણ એક સ્વતંત્ર વંશ લખીને તેનો ઇતિહાસ જુદો પાડવો જે તે હતો; પણ તેમ ન કરતાં અત્ર સામાન્ય લેખાય, તેવા ક્ષત્રપોની નામા- વળીમાં જ કેમ તેને દાખલ કર્યો હશે? તેવી શંકા કોઈના મનમાં ઉદ્દભવે, તે તેના ખુલાસામાં જણાવવાનું છે, તેમ કરવામાં પણ કેટલાંક વિશિષ્ટ કારણે છે. જેમકે ( 1 ) તેના શિલાલેખમાં અને સિક્કાઓમાં ક્ષત્રપ શબ્દ જ મુખ્યતયા વપરાય છે અને તેથી વાચકની સમજણ ફેર
થઈ ન જાય, તેમ બીજી રીતે તેને સમજવામાં ગુંચવાડો ઉભો ન થાય, તેટલા માટે ક્ષત્રપને અનુસરતા જ સ્થાને તેને ગોઠવવાનું યોગ્ય લાગ્યું છે. (૨) વળી તેના વંશમાંથી માત્ર તે એક જ પુરૂ' એ થયો છે કે જેણે અવંતિપતિની ગાદી શોભાવી હોય, એટલે એક પુરૂષને વંશ ઠે કેવી રીતે વર્ણવવો ? અત્યાર સુધીના કોઈ પણ દેશને ઇતિહાસ ધી વળો તે એવો એક પણ દાખલો હાથ નહીં લાગે કે જ્યાં એક વંશનો એક જ રાજ થયો હોય. એટલે પણ આવા સ્થાપિત ધારણથી અળગા પડી જઈને અપવાદ માર્ગમાં ઉતરવાનું લોજમે નથી લાગ્યું.
ત્યારે કોઈ એમ પ્રશ્ન ઉઠાવશે કે, તો પછી નહપાણના જમાઈ રૂપભદત્તનું કેમ ? શું તે તેને ગાદીયાસ નહોતો. ઉપરની ટી. નં. ૬૫ માં તે તમે તેને રાજા નહપાના યુવરાજ તરીકેની સઘળી જવાબદારી ઉઠાવી લેતે બત
બે છે. આમ કરીને તમે તેને અન્યાય કરી રહ્યા છે તે તેના ઉત્તરમાં જણાવવાનું કે, (૧) વભદત્ત પ્રથમ તે અવંતિપતિ તરીકે અભિષિક્ત જ થ નથી. (૨) બીજું તે કાંઈ એકલો જ નથી પણ તેના વંશમાં લગભગ આઠ દશ રાજા થઈ ગયા હોવાનું જણાય છે. અલબત્ત, તેમનાં નામ અને જીવનના વાસ્તવિક બનાવો અદ્યાપિ તદ્દન અંધારામાં પડી રહ્યાં છે તેટલું ખરું; છતાં માનવાને કારણે મળે છે કે, તેમને એકંદર રાજઅમલ ઈ. સ. પૂ. ૦ થી ઈ. સ. ૭૮ સુધીના ૧૫ર વર્ષ પયંત ચાવ્યો છે. (૩) Galata 241 42 Shali Kings of Saurastra=સૌરાષ્ટ્રના શાહી રાજાઓ એવા ઉપનામથી થોડે અંશે ઓળખાવ્યો લાગે છે,
(૭૦ ) જુએ ઉ૫રમાં “તેના રાજ્યમાં લોકો
વૃત્તિને સંતેવાતી હતી ” વાળા પારિગ્રાફનું વર્ણન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com