SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ = == = અદ્રક આદ્રક અને [ ચતુર્થ ૧૦૬ અત્યાર સુધી આપણે એ નિયમે કામ લીધે ગયા છીએ કે પ્રથમ એક રાજકર્તા વંશના સર્વ રાજાઓનું વર્ણન લખી દેવું અને તે સંપૂર્ણ થયા બાદ એક સ્વતંત્ર પરિચ્છેદ એ લખવે કે જેમાં તે સર્વેના રાજઅમલે થયેલ માત્ર રાજ્યવિસ્તાર દર્શાવતી હકીકત જ આવી શકે. જેથી તે દરેકની કારકીર્દીમાં રહેલ સત્તા પ્રદેશ વધ્યો કે ઘટ્યો તેને સમગ્ર ખ્યાલ વાચકવર્ગને એક વખત ઊડતી નજર નાંખવાથી જ મળી રહે. આ નિયમથી દૂર જવાનું પગલું આ પરિચ્છેદે પ્રથમ વખત સકારણ ભરવું પડયું છે. કેમકે જે વંશની હકીકત અત્યારે આપણે લખી રહ્યા છીએ તે પ્રસ્તુત શુંગવંશને રાજઅમલ જ માત્ર ૯૦ વર્ષને છે, તેમાં પણ માત્ર એક બે નૃપતિએ જ પ્રભાવશાળી નીવડ્યા છે; બાકીના બીજાઓ નામધારી જ છે. તેમજ પ્રભાવશાળી ભૂપાળા વિશે જે માહિતી લબ્ધ થઈ છે તે પણ અતિ જૂજ છે. આવા સંગમાં થોડાં થોડાં પાનાંનાં ઘણું પરિચ્છેદ પાડવા કરતાં, ઉપયોગી હકીકત માં જ કેટલાક પરિચછેદ ભિન્ન પાડવા અને બાકીનું વર્ણન એકમાં જ સમાવી દેવું દુરસ્ત વિચાર્યું છે. આ વિચારથી અગ્નિમિત્ર સિવાયના અન્ય રાજાઓનાં વૃત્તાંતને તથા રાજ્યવિસ્તારવાળી હકીકતને એક જ પરિચ્છેદ બનાવવામાં આવ્યો છે. પહેલાં આપણે રાજાઓનાં જીવનવૃત્તાંતવાળો ભાગ લખીશું. (૨-૩) અદ્રકએક તથા ભાગ-ભાગવત જણાવી ગયા છીએ તેમ એકલા જ બળમિત્ર પુરાણમાં અદ્રકને કાંઈક અંશે પ્રતાપી ભાનુમિત્રને બદલે બળમિત્ર-ભાનુમિત્ર આદિના રાજા થઈ ગયો હોવાનું આલેખન છે. તેમજ સર્વ મળીને ૬૦ વર્ષ છે એમ ગણીશું તે બધું કૌશાંબી-પ્રભાસમાંથી મળી ઠીક બંધબેસતું થઈ જતું જણાય છે. અને જે તેમનો આવેલ શિલાલેખ ઉપરથી તેમ સ્વીકારાય તો “આદિ" શબ્દથી સિદ્ધ થાય સમય પણ સાબિત થાય છે કે તેણે છે કે, જે કેટલાક નાના મોટા રાજાઓને પિતાના રાજ્યના ૧૦-૧૪ માં સમગ્ર રાજ્યકાળ સાઠ વર્ષને ગણાવીએ, તેમાંના વર્ષે દાન કર્યું છે, એટલે તેનું રાજ્ય કમમાં કમ પ્રથમના બે રાજાઓનાં નામ બળમિત્રભાનુમિત્ર પંદરથી સત્તરેક વર્ષ તે ચાલ્યું તેવું જ જોઈએ કરાવવાં. વળી પુરાણમાં જેમ અદ્રક દ્રક એમ અનુમાન ઉપર જવું પડે છે. બીજી બાજુ તથા ભાગ-ભાગવતનું યુગ્મ ગણાવ્યું છે, તેમ જન ગ્રંથમાં શુંગવંશી રાજાઓની ટીપ રજૂ કરતાં જૈન ગ્રંથમાં પણ બળમિત્ર-ભાનુમિત્રનું યુગ્મ પુષ્યમિત્ર-અગ્નિમિત્રના ૩૦ વર્ષ લખી- બળમિત્ર લેખાવ્યું છે. એટલે આપણે જે પુરાણમાંના –ભાનુમિત્ર ૬૦ વર્ષ રાજ્ય ચલાવ્યાનું નીકળે છે; એકને ૩ આ બળમિત્ર લઈએ તે તેવા જ પણ ઉપરમાં પૃ. ૫૦ થી આગળમાં જેમ આપણે બીજા ભાગ અથવા ભાગવતને કે જે એકલાને (૧) જુઓ પુ. ૧. પૂ. ર૦૨ થી આગળ. (૨) એટલે કે પુષ્યમિત્ર અગ્નિમિત્ર ૫છી તુરત જ બળમિત્ર ભાનુમિત્ર આવ્યા છે. વળી નીચેની ટીકા. નં. ૩ જુઓ, ( ૩) જુઓ બુ. પ્ર. પુ. ૭૬, પૃ. ૮૯, તેમાં વાયુપુરાણને આધાર એવા મતલબની હકીકત લખી છે કે “રાબ વસુમિત્ર એદ્રક વન્ય પામશે ” એટલેકે વસુમિત્ર પછી ઓદ્રકનું રાજ્ય થશે અને આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy