________________
નિષ્પન્ન થતી
[ તૃતીય
આ
છે ગણાય તે
આ બીજા લગ્ન બાદ પોતે માત્ર આઠ વર્ષનું આયુષ્ય ભોગવી શક્યો છે.
અશ્વમેધ યજ્ઞ કરવામાં જે શાસ્ત્રવિધિ કરવામાં આવતી હશે તેની સાથે આપણે કાંઈ
નિસબત નથી એટલે તેની નિષ્પન્ન થતી ભાંજગડમાં ઊતરવાનું કારણ એક સ્થિતિ નથી. પણ તેમાંનું જે એક
તત્વ સામાજિક વ્યવસ્થા ઉપર અસર કરી તેને ખોરંભે ચડાવે છે, તેની ઊડતી નેંધ લેવી તે તે અત્ર આવશ્યક છે જ. તે આ પ્રમાણે ગણાય છે.
અશ્વમેધ યજ્ઞ કરાવનાર (વિધિ કરાવનાર પુરોહિતને નહીં, પણ જેના હુકમથી તે યા કરાવાય છે તેને) વ્યક્તિને યજમાન કહી સંબોધવામાં આવે છે. બનતાં સુધી આવો યજમાન હમેશાં કોઈ મોટા રાજ્યને ભૂપતિ જ હોય છે. અને આવા રાજાઓને અનેક રાણીઓ હેવાથી તેમાં જે મુખ્ય એટલે પટરાણી હોય છે તેનો એક અધિકાર આ સમયે એવો ગણવામાં આવે છે કે, અશ્વમેધ યજ્ઞમાં હોમાયલા અથવા હેમવા માટે નિર્ણિત થયેલ–અશ્વના શબની પડખે તેણીને સુવું પડે છે. અને તે સ્થળે તે પ્રસંગનું સ્મરણ કરાવતું બિભત્સ ચિત્ર ૪૮ પત્થરની
શિલા ઉપર કતરી રાખવામાં આવે છે, જે ચિત્ર તેને તે સ્થિતિમાં કેટલાયે જમાના સુધી જાળવી રાખવામાં આવે છે. આ વિશે એક પ્રખ્યાત ઈતિહાસવેત્તા લખે ૪૯ છે કે“There is independent evidence to show that the obscure elements of the Vedic rites grew unpopular in course of time and fell into desue tude. =વૈદિક મતની ક્રિયાકાંડના આવાં અસભ્ય અંશો કાળના વહેણ સાથે પ્રજામાં અપ્રિમ થઈને તદ્દન ભૂંસાઈ જવા પામ્યાં હતાં.” આવાં ચિત્રના દશ્યથી બીજી કયા પ્રકારની અસર ભાવી પ્રજા ઉપર થતી હશે તે કહી શકાય નહીં પણ એટલું તો અવશ્ય બને છે કે, તે ચિત્ર જેની જેની દષ્ટિએ પડે છે તેના મન ઉપર વિકાર ઉત્પન્ન થાય છે. અને માનવાને કારણ પણ મળે છે કે આ છે યજ્ઞો થયા બાદ
કેની ભાવનામાં અજબ પ્રકારનો ફેરફાર થઈ જઈ તેઓ સ્ત્રીલંપટ બની જતા હતા. આવી સ્પષ્ટ હકીકતના દષ્ટાંત, ઇતિહાસના દફતરે આલેખા
લાં કયાંય હશે કે નહીં, તે મારી જાણમાં નથી, પણ આ સમયના સંબંધમાં વાયુપુરાણના લેખકે તે તેની ખાસ નોંધ પણ કરેલ છે. જુઓ
ગગસંહિતામાં લખ્યું છે કે, ભારતવર્ષમાં તે રાજાઓની શુદ્ધ કરેલી વંશાવળી જુએ. બાદ સાત રાજા રાજ્ય કરશે. હવે આપણે ગણીએ તે (૪૭) શુંગ અગ્નિમિત્રને રાજ્યકાળ પુરાણોમાં શુંગવંશી રાજની સંખ્યા અગ્નિમિત્ર પછી સાતની જ
૮, અને યુગપુરાણમાં ૩૦ વર્ષને આપે છે. (જુઓ થઈ છે; પણ માર્ય સા. ઇતિ. પૃ. ૬૫૮ ઉપર, તે ગ્રંથના
- બુદ્ધિપ્રકાશ પુ. ૭૬, પૃ. ૯૬, પંક્તિ ૧૪ મી) લેખકે એમ લખ્યું છે કે “ઈસકે બાદ ભારતમે સાત (૪૮) ઇં. હિ. ક. પુ. ૫. અંક ૩, પૃ. ૪૮૫: રા રાજ્ય કરને લગે, યા ભારત સાત રાજેમેં વિભક્ત રાજ જન્મેજયની પટરાણી વપુષમાને ઘોડાના રાબની હું ગયા–ગાંધાર, કાશ્મિર, મગધ, કલિંગ, આંધ પાસે જ્યારે સૂવાડવામાં આવી ત્યારે ઇકે તે ઘોડાના ( જ્યારે પાંચનાં જ નામ લખી બતાવ્યાં છે.) એટલે રાજ્યમાં પ્રવેશ કરી તેણીના સાથે સંભોગ કર્યો હતો. દેખાય છે કે, મનકલ્પિત અર્થ તેમણે કરી દીધો છે. (સરખા આગળ ઉ૫ર રાકપ્રજાની ચડાઇનું વર્ણન), વિશેષ ખુલાસા માટે, આ પરિચ્છેદને અંતે શુંગવંશી (૪૯) છે. હિ. ક. મજકુર પુસ્તક પૂ. ૪૦૫,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com