SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] ૪૫ અને ૪૬ ની સાલ મળી આવી છે. તેમજ અન્ય ઠેકાણે તે જ પુરતકમાં તે વિદ્વાન મહાશયે જણાવ્યુ છે કુ૩૧ “ The last recorded date of Nahapana is Saka 46=નહુષાણની મેાડામાં મેાડી જે સાલ નોંધાઇ છે તે ૪૬ ની છે. ' અંતે તે જ પુસ્તકમાં પ્રસ્તાવના પૃ. ૪૯ ઉપર ન. ૩૫ ના નાસિકના લેખનું વિવેચન કરતાં લખે છે કે “Ayama of Vatsa gotra, minister of [ Raja ] Mahakhshatrap Swami Nahapana= [ રાજા ] મહાક્ષત્રપ સ્વામી નહપાણને વસ ગાત્રી પ્રધાન અયમ આ ત્રણે વાગ્યે જો એકઠા કરીને તેનેા સાર ગાવીશું' તેા એક જ નિણૅય ઉપર આવવું પડશે કે નહપાણ પોતે ૪૫ ની સાલ સુધી ક્ષત્રપ ધરાવતા હતા અને ૪૬ ની સાથે તા મહાક્ષત્રપ સ્વામી નહપાણુ ” ધારક બન્યા હતા. 23 પદ નામની એટલે કે ૪૫ ની સમય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઃ ગુજા પદવી સાલ સુધી તે ક્ષત્રપ અને ૪૬ મી સાથે મહાક્ષત્રપ થયા છે. હવે આ ૪૫ અને ૪૬ ના આંક જે છે, તે કોઇ સંવતના આંક છે કે, ભૂમકની પેાતાની ઉમરસૂચક આંક છે કે, તેટલા વ ભૂમનું રાજ્ય ચાલ્યું હેાય તે દક છે; આ પ્રમાણે અનેક પ્રશ્નો ઊભા થાય છે. અહીં' આપણું ઈતિહાસનું જ્ઞાન આપણને મદદગાર થઇ પડે છે. આગળ મિનેન્સરનુ વૃત્તાંત લખતાં જણાવી ગયા છીએ કે તેના સૂબા ભ્રમકને અને શુગપતિ અદ્રક ઉર્ફે ખળમિત્રને લડાઇ થઈ હતી. તેમાં લડતાં લડતાં રાજા અદ્રકના મસ્તકમાં મસ્થળે બાણુ વાગવાથી તેનુ' મૃત્યુ નીપજ્યું' હતું. આ બનાવ ઇ. સ. પૂ. ૧૫=૧. સ'. ૩૬૮ માં બન્યાનુ આપણે નોંધ્યુ છે. મતલબ એ થઈ ( ૩૧ ) ઉપરના પુસ્તકની પ્રસ્તાવના પૃ. ૨૬ ૧૮૭ કે શુ'ગપતિ સાથેની લડાઇમાં ભૂમકને ઇ. સ. પૂ. ૧૫૯ માં વિજય પ્રાપ્ત થયા હતા અને શુ'ગપતિનું' મરણ થયું હતું. તેમ ખીજી બાજુનાએટલે ઉત્તર હિંદના-યુદ્ધમાં શુ'ગપતિ ભાનુમિત્ર સાથે લડતાં, ચેનપતિ મિનેન્ડરનુ' મરણુ નીપજ્યું’ હતું; અને તે બાદ વળી તે પ્રજાના રાજ્યના અંત આવી ગયા છે એમ જણાવાયુ છે. એટલે સંભ વિત છે કે, પોતાના સ્વામી અને બાદશાહ મિનેન્ડરનુ` મરણુ નીપજ્યા બાદ ભ્રમક પોતે પોતાના પ્રાંત ઉપર સ્વતંત્ર રાજ્યાધિકારી બન્યા હોય. જ્યારે ખીજી બાજુ નહુપાહુના રાજ્યત્વ પામવા બાબતને વિચાર કરીશું' તા જણાશે કે (જુ પૃ ૧૧૭ઉપર) તે પોતે શુંગવંશના છેલ્લા રાજાને મારીને મ. સ. ૪૧૩=૪. સ. પૂ. ૧૧૪ માં અતિપતિ બન્યા છે. એટલે હવે આપણને ખે સાક્ષના આંક એવા મળ્યા છે કે જે સાથે ભૂમકના જીવનને સબંધ હાય ! એક ઇ. સ. પૂ. ૧૫૯-૮ કે જ્યારે તેને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયેા હતેા અને બીજો ઇ. સ. પૂ. ૧૧૪ કે જ્યારે ભ્રમકતા પુત્ર નહપાણુ અતિપતિ બન્યા હતા. તેમ નહપાણુના અમાત્ય અમયે કોતરાવેલ શિલાલેખ ઉપરથી આપણે એમ સાર ( જુ સામે કોલમ ) કાઢયા હતા કે, તેણે ૪૫ ની સાલ સુધી ક્ષત્રપપદ ભાગવ્યું છે અને ૪૬ મા વર્ષે મહાક્ષત્રપ–રાજા સ્વામીનું પદ ધારણ કયુ` છે. હવે જો ૧૫૯ માંથી ૧૧૪ બાદ કરીએ તે ખરાખર ૪૫ આવી રહે છે; એટલે આખાયે પ્રશ્નના આપે।આપ નીકાલ આવી જાય છે કે( ૧ ) ભૂમકે પોતે ઇ. સ. પૂ. ૧૫૮૯ માં પેાતાના પ્રાંત ઉપર રાજ્ય ચલાવવા માંડયુ છે. (૨) તેનું રાજ્ય ૪૫ વર્ષા સુધી ચાઢ્યુ છે અને અંતે ઈ. સ. પૂ. ૧૧૪ માં તેનું મરણુ નીપજ્યું છે. પારીગ્રાફ ૩૩. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy