SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ મથુરાની [ ષષ્ટમ of Krishna=શ્રીકૃષ્ણની જન્મભૂમિ હતી. its various places are =તેનાં જુદાં જુદાં સ્થાને રમા પ્રમાણે છે –(૧) જન્મભૂમિ અથવા કારાગૃહ =હાલનું જે પારકુંડ કહેવાય છે તેના કાઠે શી કૃષ્ણને જન્મ થયો હતો (૨) મલપુરા=રાની પાસે નાનું ગામ છે ત્યાં He ( Krishna ) fought with wre- stlers=ાણે (શ્રી કૃષ્ણ ) માલ સાથે યુદ્ધ કર્યું og: ( 3 ) Kubj:i's well is the place where he cured Kubja of her hemp= કુજા નામના સ્થળે તેણે (શ્રી કૃષ્ણ ) કુજા દાસી ખુધ મટાડી દીધી હતી. (૪) કંકાલિતિલા=સકા તિલા=સ કાનિલા is the place where he killed Kansa; તે સ્થાન ઉપર તેણે શ્રી કૃષ્ણ ) કંસ(રાજા)ને કાપી નાંખ્યો હતો, એટલે કે ખૂન કર્યું હતું. ૨૫ ઉપરથી સમજાય છે કે “કંકાલિતિલા” તે “ કંસકાતિલા” નું અપભ્રંશ થઈ ગયું લાગે છે. (૫) વિશ્રામઘાટ is the place where he rested after his victory=241 2410 પિતે (શ્રી કૃષ્ણ ) વિજય મેળવ્યા બાદ વિશ્રામ લીધે હતે. છે. ભગવાનલાલ ઈદ્રજીત લખે છે કે, “મથુરામાંથી જે મૂર્તિઓ અને નકશીકામ મળેલું છે તેની બરોબરી કરે તેવું વિશેષ નકશીકામ પેશાવર તરફથી વર્ણન મળેલા ગ્રીક કારિગીરીના નમૂના સિવાય હિંદુસ્તાનના બીજા કોઈ ભાગમાં મારા જોવામાં આવ્યું નથી.” આ ઉપરથી તે એવા અનુમાન ઉપર આવતા દેખાય છે કે, ત્યાં શ્રીક કારિગરે ખૂદ હાજર હતા અથવા તે ગ્રીક કારિગરોના હાથ તળે શીખીને તૈયાર થયેલ હિંદી કારિગરો હતા. [ મારૂં ટીપણ વધારે વાસ્તવિક તે એમ હોઈ શકે કે, તેઓ ગ્રીક કારિગરે અથવા તેમના શિષ્યો નહીં પણ ગ્રીક કારિગરીના ગુરૂ હેવા જોઈએ, કારણ આગળ ઉપરનું વિવેચન જુઓ.] જ્યારે એક બીજા લેખક, ઓરીએન્ટલ ઓફ ઇ. સ. ૧૮૨, પૃ. ૨૩, ૨૪ ના આધારે એમ જણાવે છે કે, “મથુરાસે જે પ્રાચીન મૂર્તિમાં આદિ નીકળી છે, ઉનકી ભી સદસ્યતા મિત્ર દેશને ઢગસે હૈ ખાસ કર ઉનમેં જે ચિહ્ન થે વહ મિત્ર દેશ જેસે હી થી.... હિંદી કારિગીરીની પ્રશંસા ગાતા આ બન્ને ઉતારા જે એકત્રિત કરીને સરખાવીશું તે એ જ સાર આવશે કે આ પ્રાંતમાં જે કાંઈ કારિગારી મળી આવી છે તે, મિશ્ર દેશ તથા ગ્રીસ દેશને મળતી છે; પછી તે બન્ને દેશના (મિસર-ઈજી તેમજ ગ્રીસ) કારિગરે હિંદ દેશના કારિગરોના ગુરૂ હતા કે શિષ્યો હતા તે તપાસવું બાકી રહે છે. સામાન્યતઃ એ નિયમ છે કે, જો એક જ સ્થળે બે અથવા વધારે દેશના કે ભૂમિના કારિગરે એકઠા થયા તે તેવી એકત્રિત થયેલી વ્યક્તિઓ પોતે ગુરૂ હોવાના કરતાં, શિષ્ય હવાને જ વધારે સંભવ ગણી શકાય; કેમકે એક જ વિદ્યાગુરૂ પાસે ઘણું પ્રદેશના વિદ્યાર્થીઓ વિદ્યાપ્રાપ્તિ અર્થે સંમિલિત ઈડીઆ પૃ. ૫૪. (x0) According to Grouse, it is the n:onastry of Upgupta visited by Mr. Heden Tshang=મિ. ગ્રાઉઝને મંતવ્ય પ્રમાણે આ સ્થાન તે ઉપગુમને વિહાર હતું, જેની મુલાકાત મિ. હ્યુએન સાંગે લીધી હતી. (૪૧) જુએ પુરાતતવ પુ. ૨, પૃ. ૨૯૪. (૪૨) જુઓ સુરત મુકામે સન ૧૯૨૩ માં મુદ્રિત, ભગવાન પાર્શ્વનાથ નામનું પુરતક પૂ. ૧૯૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy