________________
પરિછેદ] નું વૃત્તાંત,
૧૫૫ મરણ પામતાંજ મિનેન્ટરે ધસારો કરવા માંડ્યો નામે સરદારને નીમ્યા હતા. આ પ્રમાણે તેણે હશે એમ કલ્પી શકાય છે. પ્રથમ તેણે સતલજ ઉત્તર હિંદના સર્વ અગત્યના પ્રદેશ-પંજાબ, નદીના દક્ષિણ ભાગ તરફ નજર પહોંચાડી હતી. સિંધ, રાજપુતાના, સૌરાષ્ટ્ર અને યુક્ત પ્રાંતને અને જેને તે સમયે મધ્યદેશ (હાલનો રાજપુતાનાને મોટે ભાગ–પિતાની સત્તામાં લઈ લીધા હતા.૩૭ પ્રદેશ-અરવલ્લી પર્વતની પશ્ચિમને આ પ્રદેશ) તેથી વિશેષ આગળ વધવાને, એટલે કે હાલના કહેવાતું હતું તે તેમજ આખો સિધદેશ જીતી યુક્ત પ્રાંતના લખનૌ અને અષાની પૂર્વ લઈ તે ઉપર વહીવટ ચલાવવાને પોતાના એક દિશામાં વધવાને-તે ભાગ્યશાળી થયે હેય એ સરદાર ભૂમકને ૩ ની હતો. પછી તેણે પોતાનું કઈ મજબૂત પુરા મળને નથી. જો કે વિદ્વાનોએ લક્ષ ત્યાંથી ખેંચીને ઉત્તરે આવેલ પાંચાલ અને હાથીગુફાના શિલાલેખના આધારે એ સૂરસેન દેશ સર૩૪ કરવાને લગાડયું હતું. આખરે વિચાર રજૂ કર્યો છે કે, તેણે અથવા તેના તે પ્રદેશ જીતીને ત્યાં વહીવટ કરવાને રાજુલુલ ૩૫ પુરોગામી રાજા ટિમેટ્રીઅસે-પાટલિપુત્ર ઉપર
છે. એણે પાંચાલ તથા સૂરસેન જીત્યા લખે છે અને સાત વિા અને ઘેરે ઘાલીને સર કર્યાનું લખે છે. ( સરખા નીચેની ટી. નં. ૩૪ લખાણું. )
(૭૨) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિઃ પૃ. ૧૯૯- તેણે સિંધુ નદીને દુઆબ તથા સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ રાજ્યમાં ભેળવી લીધું હતું.
જ્યારે સર કનિગહામનું કહેવું આ પ્રમાણે છે: Bhilsa Topes P. 127:- I have shown from the monogramatic names of cities, in which his coins were minted that Menander's rule extended over the whole of Kabul valley, the Punjab and the Sindh, including the capital city of Minnagara on the lower Indus (471511145 સર કનિંગહામ કહે છે ) મિનેન્ડરના રાજ્યઅમલમાં સિક્કાઓ જે શહેરોની ટંકશાળમાં પડાયા છે તેની નામાક્ષરી ઉપરથી મેં સાબિત કરી બતાવ્યું છે કે, તેનું રાજ્ય કાબુલની ખીણવાળા આ ખાં પ્રદેશ પંજાબ અને સિંધ ઉપર પથરાયું હતું. તેમાં સિંધુ નદીની દક્ષિણે આવેલ રાજપાટને-મીનનગરને સમા- વેશ થતો હતો. ( આમાં કયાંય સૌરાષ્ટ્રનું નામ જણાતું નથી. એટલે તેણે ભરૂચ શહેરવાળો ભાગ જી હોય એમ પુરવાર નથી થતું )
(૩૩) આ ભૂમાના વૃત્તાંત વિશે આગળ
ક્ષહરાટ પ્રા વિશેની હકીકત જુઓ.
(૩૪) એક વાર આ પ્રાંતે કદાચ ડિમેટ્રીઅસે જીતી લીધા હશે; પણ જીતી લીધા હોય તો પાછા ગુમાવી દીધા હતા એમ સમજવું.
(૩૫) આગળ ઉપર જીવલને વત્તતિ પામખંડે જુઓ.
(૩૬) સિંધ, રાજપુતાના અને સૌરાષ્ટ્ર પર, ક્ષત્રપ ભૂમકને, તથા યુક્ત પ્રાંત ઉપર ક્ષત્રપ રાજુપુલને વહીવટ કરવા નીમ્યા હતા, જ્યારે આ પંજાબ ઉપર એન્ટીઆલસીદાસ નામે ઈ પેન સરદારને નીમ્યો હોય એમ લાગે છે. ( જીઓ ઉપરમાં શુગપતિ બળમિત્રભાનુમિત્રનું વત્તાંત.)
(૩૭) બુ. પ્ર. ૫. ૭૧, ૫. ૦૫: આ છેલ્લી લડાઈમાં મિનેન્ડરસ્તા છ સાથી પૈકી બેનાં નામ મળી આવ્યાં છે. તેમને એક દ્વિતીય ડિમેટીઅસ અને બીજે એંટીઓકસ હતો.
મિનેન્ડરના દરબારમાં બિરાજતા શ્રીકના મુખ્ય રાજાઓનાં નામમાં આ બેનાં નામ મિલિનપજ્હામાં આપ્યાં છે. ( જુઓ કે. હિ. ઈ. પૃ. ૫૫૦ )
(મારૂં ટિપ્પણમિનેશ્વરના દરબાર એવા જ શબ્દ ઉપરના વાકયમાં લખાયા છે તે બતાવે છે મિનેન્ડર પોતે એક સમર્થ પાદશાહ હતા.)
(૩૮) કે. શે. 'હિ. ૫. ૬૫-Menander was probably the Navana who invaded
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com