________________
૧૯૧
ક્રાંકણુ ઉપર ૧૬ તેમજ ઇ. સ. ની છઠ્ઠી, સાતમી અને આઠમી સદીના અરસામાં પશ્ચિમ હિંદુરસ્તાનમાં રાજય કરતી હતી. આ પ્રકારના ઉલ્લેખ વારવાર શિલાલેખમાં વાંચવામાં આવે છે. આ પ્રમાણે આ પાવ પ્રજા નાનાંમેટાં રાજ્યમાં સ્વામિત્વ ભાગવતી ભાગવતી મિ. સ્મિથના કહેવા પ્રમાણે ડેઢ ઇ. સ. ની આઠમી સદી સુધી તે ચાલી આવી છે જ. અને ત્યાંસુધી તેમની મૂળ જાતિલિચ્છવી અને મૌય પ્રજા-ના ધમ જે જૈન હતા તે પાળ્યે જતી હતી. રાજા પોતે ગાદીપતિ હાવાથી રાજધમ તરીકે જૈન ધર્મ જ મનાયે જતા હતા, પણ તે આખા પ્રદેશ ઉપર શારદા મઠાધીશ્વર શ્રીમત્ શંકરાચાર્યજીના અનુયાયી શૈવમાર્ગીઓનુ જોર વધતું જતાં, તે સ ંપ્રદાયના પ્રધાનેાના હાથમાં રાજની લગામ અવારનવાર આવી પડતી હતી. તેવા એક પ્રસંગ એક સમયે જૈનધર્મી ચાલા રાજાના અમલમાં ઉપસ્થિત થયા હતા. રાજા જૈનધમી હતા તથા તેની રાણી પણ જૈનધમી હતી. તે રાણીનું મરણ થતાં પ્રધાનના ઉપદેશથી પાસેના શૈવમાગી રાજાની કુંવરી વેર તેના ખીજી વારના લગ્નસબંધ જોડાયેા. લગ્ન પછી થેાડાક સમયે રાણીના સહવાસથી તેમજ પ્રધાનની ચડાવણીથી રાજાના વિચાર બદલાયા. તેણે ધર્મ પરિવર્તન કર્યું –
પલ્લાઝની ઓળખ
(૧૬) 'બ નામના ક્ષત્રિયોને પણ આપણે તે લિચ્છવી ક્ષત્રિયની જ શાખા કહી છે (જુએ ઉપરની ટી. નં. ૧૩) અને આ કદ'બવશી રાજાના અમલ પ્રદેશ ઢાંકણવાળા ભાગ જેને પ્રાચીન સમયે અપરાંત કહેતા હતા–તે ઉપર હતા. અહીં મિ. વિન્સેટ સ્મિથનું કથન પણ આપણા કથનને મળતુ આવે છે. વળી ઇ. સ. ની ખારમી સદીમાં થએલ ગૂર્જરપતિ સાલ કી કુળભૂષણ રાજા કર્ણદેવના લગ્નસંબધ જે રાણી મીનલદેવી સાથે સધાયા હતા અને જેની કુક્ષીએ ઇતિહાસપ્રસિદ્ધ રાજ સિદ્ધરાજ જયસિંહને જન્મ થયા હતા, તે રાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ સપ્તમ
પોતે શૈવમાગી બન્યા, તે સમયના તે ધર્મોના અપાર નામના એક આચાર્યના ઉપદેશથી તેણે જૈન ધમી ઓને કાંટા કાઢી નાંખ્યા. તે ઉપરથી દક્ષિણના ઇતિહાસના લેખો લખી રહ્યા છે ૩૧૭. Jains were driven out of the Pallava country by Appar (Saiva Saint) in or about A. D. 750, though they were not rooted out of the Chola country=ઇ. સ. ૭૫૦ માં અથવા તે અરસામાં અપાર નામના શૈવાચાર્યે પલ્લવ દેશમાંથી જૈનાને હાંકી કાઢ્યા હતા. જો કે ચાલા રાજ્યમાંથી તેમને વિનાશ તેા થયા જ નહાતા. અહીં' તે! માત્ર હાંકી કાઢવા જેટલી જ સ્થિતિ વર્ણવાય છે. પણ આરકાટ શહેરના પ્રખ્યાત થયેલ કિલ્લાઓમાં તે તેમની કલ કરાયાનાં દૃશ્યા ચિતરેલાં માલૂમ પડી રહ્યાં છે. ગમે તે હાય : આપણે તે વાતની સાથે અત્યારે સંબંધ નથી, તેથી તે ઉપર વિવેચન કરવાની જરૂર નથી. અત્રે તે। એટલું જ નણવાનું છે કે, પલ્લવાઝ તે હિંદમાંની જ અસલથી વસી રહેલી પ્રજા છે. વળી તે લિચ્છવી–સ`નિજીમાંથી ઉત્પન્ન થયેલી છે. તેમ તેને ઇરાનમાંથી ઉતરી આવેલી અને પરદેશી તરીકે ગણુાઇ રહેલી પાઝ નામની પ્રજા સાથે કોઇ જાતનેા, નથી લેહી સંબધ કે નથી મીનલદેવી પણ આ કદખવશી ભૂપતિની જ રાજકન્યા હતી. તેમજ 'ખવ་શી રાજાએ જૈન ધર્મોનુયાયી હતા એમ પણ જણાયું છે. આ સ` હકીકત આપણે વણવેલી ઐતિહાસિક બીનાને સત્ય ઠરાવે જ છે,
પ્રિયદર્શિનના શિલાલેખમાં તેથી કરીને જ આ સર્વાં પ્રજાને ખડિયા રાજા તરીકે ન લેખતાં, પોતાના કૌટુંબિક જાતિના ગણીને Bordering lands=સીમા પ્રાંતા તરીકે ઓળખાવ્યા છે. ( જુએ તેમનું જીવન વૃત્તાંત. )
(૧૭) જીએ . સ. ઇં. પૃ. ૬૬.
www.umaragyanbhandar.com