SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ પરિત ]. સરણનાં અવશેષ ૩પ૭ પામ્યું હોય.૨૨ વળી ત્યાંની આભીર પ્રજાનું મૂળ૨૩, આ ઇશ્વરદત્ત સાથે ઉતરી આવેલી પણ પાછળથી લડાઈ જીતાયા બાદ ત્યાં ઠરીઠામ થઈને વસી રહેલી ૨૪, શક પ્રજામાંથી ઉદ્ભવ્યું હેય તે કાંઈ અકલ્પનીય રે તેમ નથી. આ પ્રમાણે બીજી સ્થિતિ થઈ. વળી ત્રીજી સ્થિતિ એમ છે કે, આ રૂષભદત્તનું રાજ્ય સૌરાષ્ટ્રમાં સ્થાપિત થયું હતું. તેમ ઇતિહાસમાં પ્રસિદ્ધ થયેલી આહિર-આભીર પ્રજાની હૈયાતિ ઈ. સ.ની બીજી ત્રીજી સદીમાં ધરાય છે, અને તેનું સ્થાન આ સૌરાષ્ટ્ર દેશમાં જ કલ્પાયું છે. વળી આ આભીર પ્રજાને મૂળ ધંધે ઢેરે ચારવાને, ઢોર ઉછેરને અને ઘડાની ઓલાદ સુધારવાને મુખ્યપણે હતા. તેમાંથી પોતાની કાબેલિયતને લીધે કેટલાકે અચ્છા ઘડેસ્વાર બની, ક્ષત્રિય ને ગુણ પ્રાપ્ત કરી, રાજપતિ બની બેઠા છે; જેથી સારાષ્ટ્રદેશના પ્રખ્યાત રા'વંશી ૨૫ (અથવા રાહવંશી ૨૬ રાજાઓ જેમને સમય ઈ. સ. ની આઠમી નવમી સદીથી જોડાયો છે, પરંતુ બનવાજોગ છે કે, કદાચ તે પહેલાં પણ ૨૭ હેય) વળી જેમની ઉત્પત્તિ વિદ્વાનોએ ઉપરોક્ત આભીર પ્રજા સાથે જોડી છે. તદુપરાંત આ આભીર પ્રજામાં જોડેસ્વારી સાથે, સ્ત્રીમર્યાદા અને શિયળ રક્ષણનું ખમીર૮ ઠેઠ શક પ્રજામાંથી ઉતરી આવેલું હોવાથી ૨૯ રાહવંશી રાજામાંના ખેંગાર જેવા૩૦ સૌરાષ્ટ્રપતિઓ તે, સોલંકીકુળભૂષણ (૨૨) જળવાઈ રહ્યાનું કહેવું પડયું છે તે એટલા માટે કે, ઈશ્વરદત્ત જેમ યુદ્ધમાં મરાયો હતો તેમ, ભલે તેના અન્ય જ્ઞાતિજને-શકઝાના-પણ મરાયા હતા, છતાં કેટલાક તે આ સ્થળે જ રહીને વસ્તી વસાવી રહી ગયા હતા. કાળાંતરે તેઓ આંધ્રપતિ શાતકરણીની પ્રજા બની ગયા હતા : અને તે બાદ કેટલેય કાળે આ સઘળાં આભીરપતિએ રાષ્ટ્રકટવંશી રાજ તરીકે ખીલી નીકળ્યા હતા એમ અનુમાન દોરાય છે. (૨૩) સરખા ઉ૫રની ટી. નં. ૨૧ ની હકીકત. (૨૪) ભૂમકના સમયે તેમ જ પિતાના રાજઅમલમાં નહપાણુ અને રૂષભદત્તે આ ભૂમિ ઉપર કમમાં કમ ૫૦ વર્ષ સત્તા ભોગવી છે તેથી શકpજ ઠરીઠામ થઈ હતી એમ કહી શકાય. (૨૫) સૈારાષ્ટ્રના જેમ રા” કે રાહ કહેવાય છે, તેમ કચ્છના રાવ કહેવાય છે. કચ્છના રાવ કહેવાતા ભૂપતિઓને સૈારાષ્ટ્રના રા'ભૂપતિઓ સાથે સંબંધ હશે કે કેમ તે તપાસવું રહે છે સરખાવો ઉપરની ટી. નં.૯ વાળા લખાણમાં કેટલેક વગ વચ્ચે આવતા કચ્છમાં રહ્યો.” તે શબ્દો) (૨૬) રા' ખેંગાર, ર” ને ઘણુ, રા” ગ્રહરિપુ વિગેરે રાજનઓનો વંશ રા” વંશ તરીકે ઓળખાવા છે. આ રા' વંશી રાજાઓનું પાટનગર સૈારાષ્ટ્રનું ગિરિ- નગર-જીર્ણ દગ-વર્તમાન જૂનાગઢ ગણાય છે. (૨૭) રા'વંશી રાજઓની ઉત્પત્તિ કયારે થઈ છે તે જણાયું નથી. પણ એટલું ધરાય છે કે, જ્યારે તેમના પુરૂષ આઠમી નવમી સદીમાં વિદ્યમાન હતા ત્યારે તેઓ પૂર વૈભવશાળી હતા એટલે તે પૂર્વે કેટલાય સમયથી તેમનું અસ્તિત્વ થઈ જવા પામ્યું હોવું જોઇએ, એમ અનુમાન કરાય છે. (૨૮) જુએ ઉપરની ટી. નં. ૧૯નો અંતિમ ભાગ. (૨૯) જુએ ઉપરની ટી. નં.૧૯ ને અંતિમ ભાગ. (૩૦) આ હકીકત ઉપર નીચેનું વાકય કાંઈક પ્રકાશ પાડશે એમ ધારી અહીં તે ઉતાર્યું છે. (નહપાણુ ક્ષહરાટ માટે લખતાં લેખકે પોતાના વિચારે You ). " Kshabarata was prououuced long ago to resemble Pbrahates, one of the Arsacidae by Dr. Stephenson: but he supposed Nahapana was a vicery of Phrabates... Dr. Bhau Daji thinks (J. B. B. R. A. VIII P. 239) Ksharata & Phrahates is the same; again this Kshaharata is spelt Khagrata which is the Magadhi form of Khaharata. The popular name of Kbengar in Kathiawar ( as he suppoges ) is derived from Khagrata=આરસીડાઈ વંશના (પૃ. ૧૪૫ સામે ચોંટાડેલ કોઠામાં આર Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy