________________
૪૭૧
સમયાવલી
[ પ્રાચીન ૫૨ સિથિઅએ સિંધુ નદીને દુઆબ લીધે શક પ્રજાને ઉદય. ૩૨૧. શહેનશાહ
ઝીઝને હિંદની ભૂમિ ઉપર દેખાવ કર૨ઃ રૂષભદત્તના વંશની સ્થાપના ૩૬૧.
ડિસના રાજ્યને અંત. ૨૩૫ ૪૫૩ મહાક્ષત્રપ નહપાનું અવંતિનું રાજ્ય, જે તે સમયે સર્વ પ્રકારે ચડિયાતું ગણાતું
હતું તે પણ કાળના મોંમાં ઝડપાઈ ગયું ૩૧૯: અવંતિપતિ નહપાણનું મરણ.
૩૨૨ ૧૯૭, ૨૩૫ ૪૫૫ શહેનશાહ મેઝીઝનું રાજ્ય ખતમ થયું. ૨૪૨ ૪૫૭ આશરે; ઓશવાળે અને શ્રીમાળે રાજપૂતાનામાંથી સૌરાષ્ટ્રમાં કરેલ ઉતાર. ૩૮૭ ૪૭૧ ખરી શકપ્રજાને (શહેનશાહી પ્રજાનો) ઈરાની અખાત દ્વારા સારામાં થયેલ ઉતાર. ૪૬૩ ૩૮૮. ગર્દભીલ રાજાને અવંતિની ગાદી ખાલી કરવી પડી. ૩૭૦
અવંતિ પતિ ગર્દભીલનું મરણ ૩૨૨ : ગર્દભીલ હાર્યો. ૩૬૫
દરિયાસ્ત પરદેશી પ્રજાને હિંદમાં પ્રથમ પ્રવેશ. ૨૮૬ ४९८ અઝીઝના રાજ્ય અમલની શરૂઆત (૩૦૧) (કે. હિ. ઈ. આધારે)
અઝીઝનું પહેલાનું મરણ ૩૨૫અઝીલીઝ ગાદીએ આવ્યો તથા મિડેટનું મરણ. ૩૨૫
રેડસ ઈરાનની ગાદીએ બેઠ. ૩૨૫ પર ૪૭૫ રૂષભદત્તના શાહીવંશનો અંત. ૩૬૧
શકારિ વિક્રમાદિત્યની નિગેબાની નીચે ગૌતમીપુત્ર શાતકરણીએ શક અને ક્ષહરાટ પ્રજાને સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર હરાવીને કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. ૩૭૨. રાજા દેવણનું મરણ સાથે સાથે શાહીવંશને અંત. ૩૭૨ અઝીલીઝનું મરણ ૩૨૫ઃ અઝીઝ બીજાના રાજ્યની શરૂઆત. ૩૨૮. મથુરાના સિંહસ્તૂપનું નિર્માણ (કે. હિં. ઈ. ના મતાનુસાર) ૨૫૫
જૈનાચાર્ય સ્વામીનું સ્વર્ગગમન. (૨૦) . સ. ર૧ ૫૪૮ શહેનશાહ ગફારનેસને પ્રીસ્તી દીક્ષા અપાયાનું મનાયું છે. (૩૮) ૫૬૭ ગડેફારનેસનું મરણ. (૩૨૯)
શકસંવતસનં પ્રવર્તક ગૌતમીપુત્ર. ૩૬૯ ૭૮ ?
ગૌતમીપુત્ર શાતકરણીએ રૂષભદત્ત તથા નહપાના જ્ઞાતિજનોને યુદ્ધમાં કાપી
નાંખ્યા. (૨૩) ૨૦૪ ૧૫૭
ડ. બ્યુલરના મતે વડવાસ્તૂપ-મથુરાસિંહસ્તૂપને સમય. ર૬૦ ૨૨૨
ચકણવંશની પડતી. ૩૨૬ ૨૪૯
ઈશ્વરદત્તના સમયની ક૯૫ના. (૩૫૫) ૨૪૯થી ૧૧
ઈશ્વરસેન આભીરને રાજ્યકાળ. ૩૮૩ ૨૬૧થી૬૪ અને આગળ ઈશ્વરદત્ત આભીરને સમય ૩૮૩. ૪૫૫
ધરસેન સૈફૂટક ગાદીએ આવ્યો. ૩૮૪.
છે.
૫૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com