SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ખરેષ્ઠી | [ તૃતીય તેનો અર્થ) પીળા ઊંટને માલિક (થાય છે). form of Khshaharata (In the prakrit ચિનાઈ ભાષામાં ખરેછી એટલે ગર્દભ-એge of the Nasik inscription : kha=( saથાય છે. તેનું પૃથકકરણ તે આ પ્રમાણે nskrit) ksha: compare khathiya=ksકરે છે. ઝરથ અને ઝર શબ્દને સંબંધ સંસ્કૃ- hatriya , n. 8,)=નિ:સંદેહ વાત છે કે, તમાં સ્વર્ણ (સેનું) સાથે છે. પ્રાચીન સમયે) ક્ષહરાટનું ભાષાપરત્વે રૂપાંતર થઇને ખહરાટ શબ્દ ઈરાનમાં, (જ્યાં ) હિંદમાં રર વપરાય છે (ત્યાં) થયેલ છે [ જુએ નાસિક શિલાલેખનું પ્રાકૃત રણ વાપરતા, જેમકે કરવત ( સંસ્કૃત શબ્દ) (દષ્ટાંત) ખ-(સંસ્કૃત) ક્ષ તેને સરખા ખરિય= ને દુરસ્વત (ઈરાની ભાષામાં ): તેટલા માટે ક્ષત્રિય સાથેઃ ટીપણ નં. ૩ ] સર્વ કથનને ખરેછી તે ડરથુસ્ત્ર ઉપરથી અપભ્રંશ થયું સાર એ છે કે ખરેણી તથા ક્ષહરાટ-ક્ષહરાટને લાગે છે. તેવી જ રીતે મિ. સન નામના બીજા ઘનિષ્ઠ સંબંધ છે તેમજ ખરી લિપિને ઈરાની વિદ્વાન લખે છે કે Kharoshthi is evident- લિપિ સાથે પણ સંબંધ છે. ly a foreign alphabet : it seems to આપણે જોઈ ગયા છીએ કે ખરાળી claim in the coin-legends an equally ભાષાની ઉત્પત્તિ જ બ્રાહ્મી લિપિમાંથી થઈ છે important place with Brahami, but અને તેને સમય ઇ. સ. પૂ. it falls into gradual disuse (J. R. A. ખરેષ્ઠી ની છઠ્ઠી સદીને છે, તેમ તેનું S. 1889, P. 372 ) and after the reign ભાષાને સ્થાન પણ કબજને પ્રાંત of Choshthana it is abandoned alto. વિકાસ છે. રાજા પુલુસાકીના મરણ gether=બહારના દેખાવમાં ખોટી તે વિદેશી બાદ (જુઓ પુ. ૧, પૃ. ૭૨) લિપિ છે (પણ) સિક્કા ઉપર તેને (લખાણનો) આ પ્રાંત ઉપર જ્યારથી ઈરાની શહેનશાહનું રાજ્ય ઉપયોગ બ્રાહ્મી લિપિના જેટલું જ થયું છે; છતાં થયું હતું ત્યારથી આ પ્રાંતની પ્રજા ઈરાની પ્રજા ક્રમેકમે તે અદશ્ય થતી ગઈ છે (જુઓ જ. રે. સાથે, તેમજ પંજાબની આર્યપ્રજા સાથે, રાજકીય એ. સે. ૧૯૮૮ પૃ. ૩૭૨) અને ચકણના સમય કારણને લીધે તેમજ વ્યવહારના પ્રસંગને લીધે પછી તે તેને તદ્દન લેપ જ થઈ ગયો છે. વળી - ઘાટા સંપર્કમાં આવતી હતી તે પણ આપણે તે જ વિદ્વાન એક અન્ય ઠેકાણે ઉચ્ચારે છે કે જોઈ ગયા છીએ. વળી જાણી ચૂક્યા છીએ કે, Khabarata is no doubt a dialectical આ પ્રદેશમાં પેલા પ્રખ્યાત વૈયાકરણું પાણિ --- - - (૭) ગર્દભ-એષ : ગભના હોઠમાંથી નીકળેલી વાણી : જેમ ગર્દભ-ગધેડું ભુકે છે અને તેને સ્વર કાનને બરસેટ લાગે છે તેમ આ ગર્દભ-એષ (અપભ્રંશ ખં9) લિપિને ઉચ્ચારી છે, એમ કહેવાનું અહીં તાત્પર્ય છે. સરખાવો ઉપરની ટીક નં. ૫. ( ૮ ) આ અનુમાન અને સમજૂતિ સાચી છે કે નહીં. તેની તકરારમાં આપણે નથી ઉતરવું. પણ અત્ર કહેવાનું એટઢું જ કે, નામીચા વિદ્વાને ગમે તેટલું તાણું ખેંચીને બેસતું કરે છે તે વિદ્વત્તામાં ગણાય, જ્યારે કોઈ સાદે માણસ તે પ્રયાસ કરે તે તેને કેટલાય વિશેષણે અને શિરપાવ મળે. આ પ્રકારની મનેદશા ઉપર વાચક્વર્ગનું ધ્યાન ખેંચવા રેન લઉં છું. ( ૯ ) જુએ કે, આ, ૨. પ્રસ્તાવના પૃ. ૧૦૪; પારીગ્રાફ ૮૩. ( ૧૦ ) જુએ કે, આ રે. પ્રસ્તાવના પ. ૩૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy